Home » photogallery » national-international » આંશિક રાહતઃ 24 કલાકમાં કોરોનાના 69,921 નવા કેસ નોંધાયા, 819 દર્દીનાં મોત

આંશિક રાહતઃ 24 કલાકમાં કોરોનાના 69,921 નવા કેસ નોંધાયા, 819 દર્દીનાં મોત

ભારતમાં 29.39 લાખ લોકોએ કોવિડ-19 સામેની જંગ જીતી લીધી છે જ્યારે 65,288 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો

  • 18

    આંશિક રાહતઃ 24 કલાકમાં કોરોનાના 69,921 નવા કેસ નોંધાયા, 819 દર્દીનાં મોત

    નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી રોજ 75 હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યા હતા. સોમવારે 78 હજારથી વધુ કેસ નોંધાયા હતા. પરંતુ મંગળવારે થોડા રાહત આપતા આંકડા સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 69,921 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 819 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 36,91,167 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 28

    આંશિક રાહતઃ 24 કલાકમાં કોરોનાના 69,921 નવા કેસ નોંધાયા, 819 દર્દીનાં મોત

    વિશેષમાં, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 28 લાખ 39 હજાર 883 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 7,85,996 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 65,288 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 38

    આંશિક રાહતઃ 24 કલાકમાં કોરોનાના 69,921 નવા કેસ નોંધાયા, 819 દર્દીનાં મોત

    બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 30 ઓગસ્ટ સુધીમાં ભારતમાં કુલ 4,33,24,834 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 10,16,920 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 48

    આંશિક રાહતઃ 24 કલાકમાં કોરોનાના 69,921 નવા કેસ નોંધાયા, 819 દર્દીનાં મોત

    બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 30 ઓગસ્ટ સુધીમાં ભારતમાં કુલ 4,33,24,834 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 10,16,920 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 58

    આંશિક રાહતઃ 24 કલાકમાં કોરોનાના 69,921 નવા કેસ નોંધાયા, 819 દર્દીનાં મોત

    ગુજરાતમાં 24 કલાકમાં સુરતમાં 256, અમદાવાદમાં 173, વડોદરામાં 128, જામનગરમાં 114, રાજકોટમાં 118, અમરેલીમાં 30, મહેસાણામાં 29, મોરબીમાં 28, ભાવનગરમાં 40, પાટણમાં 25, સુરેન્દ્રનગરમાં 21 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 68

    આંશિક રાહતઃ 24 કલાકમાં કોરોનાના 69,921 નવા કેસ નોંધાયા, 819 દર્દીનાં મોત

    જ્યારે આણંદમાં 20, ભરૂચ, કચ્છમાં 20-20 કેસ નોંધાયો છે. ગાંધીનગરમાં 36, બનાસકાંઠામાં 18, જૂનાગઢમાં 35, ગીરસોમનાથમાં 14, દાહોદ-ખેડામાં 13-13, દેવભૂમિ દ્વારકા અને નવસારીમાં 12-12, સાબરકાંઠામાં 11, છોટાઉદેપુરમાં 10, મહીસાગરમાં 10 કેસ નોંધાયા છે. જ્યારે પોરબંદરમાં 9, વલસાડમાં 6, અરવલ્લી, બોટાદ, નર્મદામાં 5-5, તાપીમાં 4 કેસ મળીને કુલ 1280 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 78

    આંશિક રાહતઃ 24 કલાકમાં કોરોનાના 69,921 નવા કેસ નોંધાયા, 819 દર્દીનાં મોત

    દરમિયાન રાજ્યમાં અમદાવાદમાં 3, સુરતમાં 3, ભાવનગર 2, રાજકોટમાં 3, ગાંધીનગર, જામનગરમાં 1, વડોદરામાં 1 મળીને કુલ 14 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3022 મૃત્યુ થયા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 88

    આંશિક રાહતઃ 24 કલાકમાં કોરોનાના 69,921 નવા કેસ નોંધાયા, 819 દર્દીનાં મોત

    ગુજરાતમાં હાલમાં 15631 કેસ એક્ટિવ છે, આ પૈકીના 79 વેન્ટિલેટર પર છે. જ્યારે 15,552 સ્ટેબલ કેસ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 77782 દર્દીઓ સાજા થયા છે જેના કારણે રિકવરી રેટ 80.66 ટકા થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66,363 ટેસ્ટ કર્યા હોવાનો તંત્રનો દાવો છે, જેના કારણે રાજ્યનો પ્રતિદિન પ્રતિ મીલીયન ટેસ્ટનો દર 1020.96એ પહોંચી ગયો છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES