Home » photogallery » national-international » જ્યાં નથી પહોંચી શક્યો કોઈ દેશ, ચંદ્રના એ હિસ્સા પર ઉતરશે ભારતનું ચંદ્રયાન-2

જ્યાં નથી પહોંચી શક્યો કોઈ દેશ, ચંદ્રના એ હિસ્સા પર ઉતરશે ભારતનું ચંદ્રયાન-2

ભારતનું ચંદ્રયાન-2 મિશન શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ થયા બાદ ચંદ્રના દક્ષિણ ધ્રૂવની નજીક લેન્ડ કરશે

विज्ञापन

  • 18

    જ્યાં નથી પહોંચી શક્યો કોઈ દેશ, ચંદ્રના એ હિસ્સા પર ઉતરશે ભારતનું ચંદ્રયાન-2

    ભારતનું ચંદ્રયાન-2 મિશન શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ થયા બાદ ચંદ્રના દક્ષિણ ધ્રૂવની નજીક લેન્ડ કરશે. આ સ્થળે આ પહેલા કોઈ પણ દેશનો કોઈ મિશન નથી પહોંચ્યું.

    MORE
    GALLERIES

  • 28

    જ્યાં નથી પહોંચી શક્યો કોઈ દેશ, ચંદ્રના એ હિસ્સા પર ઉતરશે ભારતનું ચંદ્રયાન-2

    વિક્રમ લેન્ડરથી અલગ થયા બાદ તે એક એવા ક્ષેત્ર તરફ વધશે જેના વિશે અત્યાર સુધી બહુ ઓછી શોધખોળ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 38

    જ્યાં નથી પહોંચી શક્યો કોઈ દેશ, ચંદ્રના એ હિસ્સા પર ઉતરશે ભારતનું ચંદ્રયાન-2

    વિક્રમ લેન્ડરથી અલગ થયા બાદ તે એક એવા ક્ષેત્ર તરફ વધશે જેના વિશે અત્યાર સુધી બહુ ઓછી શોધખોળ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 48

    જ્યાં નથી પહોંચી શક્યો કોઈ દેશ, ચંદ્રના એ હિસ્સા પર ઉતરશે ભારતનું ચંદ્રયાન-2

    ISRO પ્રમુખ કે. સિવને જણાવ્યું કે, વિક્રમનો 15 મિનિટનો અંતિમ સમય સૌથી વધુ ડરાવનારી પળો હશે, કારણ કે અમે ક્યારેય આટલા જટિલ મિશન પર કામ નથી કર્યુ.

    MORE
    GALLERIES

  • 58

    જ્યાં નથી પહોંચી શક્યો કોઈ દેશ, ચંદ્રના એ હિસ્સા પર ઉતરશે ભારતનું ચંદ્રયાન-2

    લેન્ડિંગ બાદ, રોવર ચંદ્રની માટીનું રસાયણિક વિશ્લેષ્ણ કરશે. બીજી તરફ, લેન્ડર ચંદ્રના સરોવરોને માપશે અને અન્યા ચીજો ઉપરાંત લૂનર ક્રસ્ટમાં ખોદકામ કરશે.

    MORE
    GALLERIES

  • 68

    જ્યાં નથી પહોંચી શક્યો કોઈ દેશ, ચંદ્રના એ હિસ્સા પર ઉતરશે ભારતનું ચંદ્રયાન-2

    2009માં ચંદ્રયાન-1 બાદ ચંદ્રની સપાટી પર પાણીના અણુઓની ઉપસ્થિતિ જાણ્યા બાદ ભારતે ચંદ્રની સપાટી પર પાણીની શોધ ચાલુ રાખી છે.

    MORE
    GALLERIES

  • 78

    જ્યાં નથી પહોંચી શક્યો કોઈ દેશ, ચંદ્રના એ હિસ્સા પર ઉતરશે ભારતનું ચંદ્રયાન-2

    ચંદ્ર પર પાણીની ઉપસ્થિતિથી જ ભવિષ્યમાં ત્યાં મનુષ્યને રહેવાની શક્યતા ઊભી થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 88

    જ્યાં નથી પહોંચી શક્યો કોઈ દેશ, ચંદ્રના એ હિસ્સા પર ઉતરશે ભારતનું ચંદ્રયાન-2

    નોંધનીય છે કે, ચંદ્રયાન-2નું ઓરબિટર, લેન્ડર એન રોવર પૂરી રીતે ભારતમાં ડિઝાઇન કરવામાં આવ્યા અને બનાવવામાં આવ્યા છે. ઉપરાંત તે 2.4 ટન વાળા ઓરબિટરને લઈ જવા માટે પોતાના સૌથી તાકાતવાન રોકેટ લોન્ચર GSLV Mk IIIનો ઉપયોગ કરશે. ઓરબિટરની મિશન લાઇફ લગભગ એક વર્ષ છે.

    MORE
    GALLERIES