Home » photogallery » national-international » પુલવામા હુમલા બાદ આ રિક્ષા ડ્રાઈવરે એવું કર્યું કે, થઈ રહી છે દેશભરમાં ચર્ચા

પુલવામા હુમલા બાદ આ રિક્ષા ડ્રાઈવરે એવું કર્યું કે, થઈ રહી છે દેશભરમાં ચર્ચા

અનિલ પીએમ નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે, આ વખતે કઈંક એવું થવું જોઈએ કે, આ પ્રકારનો હુમલો કરવાનું કોઈ વિચારી પણ ના શકે

  • 15

    પુલવામા હુમલા બાદ આ રિક્ષા ડ્રાઈવરે એવું કર્યું કે, થઈ રહી છે દેશભરમાં ચર્ચા

    પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવાર માટે દરેક કોઈ મદદ માટે આગળ આવી રહ્યા છે, પરંતુ ચંદીગઢના એક ઓટો રિક્ષા ડ્રાઈવરે આ શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે એક અનોખો પ્રણ લીધો છે. આ રિક્ષા ડ્રાઈવરે પ્રણ લીધો છે કે, ભારતીય જવાનોની શહાદતનો બદલો જે દિવસે ભારત સરકાર લેશે તેજ દિવસથી એક મહિના માટે તે રિક્ષામાં મુસાફરોને ફ્રીમાં બેસાડશે.

    MORE
    GALLERIES

  • 25

    પુલવામા હુમલા બાદ આ રિક્ષા ડ્રાઈવરે એવું કર્યું કે, થઈ રહી છે દેશભરમાં ચર્ચા

    રિક્ષા ડ્રાઈવર અનિલ પંજાબના ફાજીલ્કા જીલ્લાના પોવાલાનો રહેવાસી છે. આ ગામ પાકિસ્તાન બોર્ડરથી માત્ર સાડા ત્રણ કિલોમીટર દુર છે. લગ્ન બાદ અનીલ ચંદીગઢમાં રહેની રિક્ષા ચલાવવાનું કામ કરી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 35

    પુલવામા હુમલા બાદ આ રિક્ષા ડ્રાઈવરે એવું કર્યું કે, થઈ રહી છે દેશભરમાં ચર્ચા

    અનિલે પુલવામા ઘટના બાદ સ્પેશ્યલ એક પોસ્ટર બનાવડાવ્યું અને તેના પર પોતાનો સંકલ્પ લખ્યો. પોસ્ટરમાં અનિલે લખ્યું કે, જે દિવસે શહાદતનો બદલો લેવામાં આવશે, તેજ દિવસ મારી રીક્ષા એક મહિના સુધી ચંદીગઢમાં ફ્રીમાં ચાલશે. કોઈ પણ સવારી પાસેથી પૈસા નહી લેવામાં આવે.

    MORE
    GALLERIES

  • 45

    પુલવામા હુમલા બાદ આ રિક્ષા ડ્રાઈવરે એવું કર્યું કે, થઈ રહી છે દેશભરમાં ચર્ચા

    અનિલ કુમારે કહ્યું કે, ઉરી, પઠાનકોટ અને પુલવામામાં ત્રણ વખત હુમલા થઈ ચુક્યા છે. જો ઉરીની વાત કરીએ તો, 18 શહાદત હતી, પરંતુ આ વખતે તો 44 સુધી પહોંચી ગઈ છે. આખરે હવે ચોથા એટેકની રાહ કેમ જોવામાં આવી રહી છે.

    MORE
    GALLERIES

  • 55

    પુલવામા હુમલા બાદ આ રિક્ષા ડ્રાઈવરે એવું કર્યું કે, થઈ રહી છે દેશભરમાં ચર્ચા

    અનિલ પીએમ નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે, આ વખતે કઈંક એવું થવું જોઈએ કે, આ પ્રકારનો હુમલો કરવાનું કોઈ વિચારી પણ ના શકે. અનિલે કહ્યું કે, જો હવે પાકિસ્તાન પર કંટ્રોલ ન કરવામાં આવ્યો તો, કદાચ બહુ મોડુ થઈ જશે. આ સમયે દેશના દરેક નાગરીકનું ખુન ઉકળી રહ્યું છે.

    MORE
    GALLERIES