Home » photogallery » national-international » PHOTOS: ડૉક્ટર છે માયાવતીની વહુ, ધૂમ ધામથી થયા આકાશ આનંદના લગ્ન

PHOTOS: ડૉક્ટર છે માયાવતીની વહુ, ધૂમ ધામથી થયા આકાશ આનંદના લગ્ન

બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પોતાના લગ્નને લઈને હાલ ચર્ચામાં છે. બિઝનેસમેન અને પોલિટિશિયન આકાશ આનંદના લગ્ન અશોક સિદ્ધાર્થની દીકરી પ્રજ્ઞા સાથે થયા છે. અશોક સિદ્ધાર્થ માયાવતીના નજીકના છે. અશોક સિદ્ધાર્થ ડોક્ટર્ની નોકરી છોડીને બસપામાં જોડાયા હતા. તો આવો જાણીએ આકાશ આનંદ અને તેની પત્ની પ્રજ્ઞાન વિશે...

  • 14

    PHOTOS: ડૉક્ટર છે માયાવતીની વહુ, ધૂમ ધામથી થયા આકાશ આનંદના લગ્ન

    બસપા સુપ્રીમો માયાવતીના ભત્રીજાના લગ્ન રવિવારે ગુરુગ્રામના એબિએંસ ડોટ રિસોર્ટમાં ડો. અશોક સિદ્ધાર્થની દીકરી પ્રજ્ઞાન સાથે થયા હતા. લગ્નમાં માયાવતીએ હાજરી આપી અને વર વધૂને આશીર્વાદ આપ્યા હતા. આ લગ્નમાં લગભગ 5000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 24

    PHOTOS: ડૉક્ટર છે માયાવતીની વહુ, ધૂમ ધામથી થયા આકાશ આનંદના લગ્ન

    બસપા નેતા આકાશ આનંદ બસપા સુપ્રીમ માયાવતીના ભાઈ આનંદ કુમારના દીકરા છે. આનંદ કુમાર પહેલા સરકારી વિભાગમાં ક્લાર્ક હતા. બાદમાં નોકરી છોડી બસપામાં જોડાઈ ગયા. આકાશ આનંદની વાત કરીએ તો, તેમનો અભ્યાસ નોઈડાના પાથવેઝ વર્લ્ડ સ્કૂલમાં થયો. જ્યારે તેમણે લંડનમાં પ્લેમાઉથ યૂનિવર્સિટીમાંથી મેનેજમેન્ટની ડિગ્રી લીધી છે.

    MORE
    GALLERIES

  • 34

    PHOTOS: ડૉક્ટર છે માયાવતીની વહુ, ધૂમ ધામથી થયા આકાશ આનંદના લગ્ન

    આકાશ આનંદની પત્ની પ્રજ્ઞાન સિદ્ધાર્થ વ્યવસાયે ડોક્ટર છે. તેના પિતા અશોક સિદ્ધાર્થ પણ ડોક્ટર હતા. તેમણે ડોક્ટર્સનું પ્રોફેશન છોડીને ફુલ ટાઈમ રાજનીતિમાં જોડાઈ ગયા. તેઓ બસપાના મહારાષ્ટ્ર પ્રભારી છે. તે વર્ષ 2016થી 2022 સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા.

    MORE
    GALLERIES

  • 44

    PHOTOS: ડૉક્ટર છે માયાવતીની વહુ, ધૂમ ધામથી થયા આકાશ આનંદના લગ્ન

    આકાશ આનંદ પોલિટિશિયનની સાથે સાથે એક બિઝનેસમેન પણ છે. તેમણે પોતાના પાર્ટનર સાથે મળીને હોટલ લાઈબ્રેરી ક્લબ નામથી કંપની શરુ કરી હતી. આકાશ આનંદને બસપા સુપ્રીમો માયાવતીના ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યા છે. સત્તાવાર રીતે તેણે 2016માં બહુજન સમાજવાદી પાર્ટી જોઈન કરી હતી.

    MORE
    GALLERIES