Home » photogallery » national-international » Ram Mandir Bhumi Pujan : ભૂમિ પૂજનમાં વપરાશે ચાંદીનો પાવડો, પ્રસાદમાં ભક્તો મળશે આ ખાસ વસ્તુ

Ram Mandir Bhumi Pujan : ભૂમિ પૂજનમાં વપરાશે ચાંદીનો પાવડો, પ્રસાદમાં ભક્તો મળશે આ ખાસ વસ્તુ

શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના જણાવ્યા મુજબ ભૂમિ પૂજન, અનુષ્ઠાનમાં સામેલ થનાર દરેક મહેમાનને બોક્સમાં રધુપતિ લડ્ડુ અને ચાંદીનો સિક્કો આપવામાં આવશે.

विज्ञापन

  • 15

    Ram Mandir Bhumi Pujan : ભૂમિ પૂજનમાં વપરાશે ચાંદીનો પાવડો, પ્રસાદમાં ભક્તો મળશે આ ખાસ વસ્તુ

    રામની નગરી અયોધ્યા (Ayodhya) જે વાતની વર્ષોથી રાહ જોતી હતી તે આજે પૂરી થવા જઇ રહી છે. આજે અહીં રામ મંદિર નિર્માણનો પાયો નાંખવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narenda Modi) રામ મંદિરના ભૂમિ પૂજન સ્થળે પહોંચશે. ત્યારે કોરોના વાયરસના કારણે અહીં ભૂમિ પૂજન વખતે સીમિત સંખ્યામાં અતિથિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. વળી અહીં હાજર તમામ અતિથિઓને વિશિષ્ટ ઉપહાર અને પ્રસાદ મળશે.

    MORE
    GALLERIES

  • 25

    Ram Mandir Bhumi Pujan : ભૂમિ પૂજનમાં વપરાશે ચાંદીનો પાવડો, પ્રસાદમાં ભક્તો મળશે આ ખાસ વસ્તુ

    શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના જણાવ્યા મુજબ ભૂમિ પૂજન, અનુષ્ઠાનમાં સામેલ થનાર દરેક મહેમાનને બોક્સમાં રધુપતિ લડ્ડુ અને ચાંદીનો સિક્કો આપવામાં આવશે. ચાંદીના સિક્કાપર રામ દરબારની છબી હશે. જેમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન હશે. અને બીજી તરફ ટ્રસ્ટનું પ્રતીક હશે.

    MORE
    GALLERIES

  • 35

    Ram Mandir Bhumi Pujan : ભૂમિ પૂજનમાં વપરાશે ચાંદીનો પાવડો, પ્રસાદમાં ભક્તો મળશે આ ખાસ વસ્તુ

    રામ મંદિર ભૂમિ પૂજનનું શુભ મૂહૂર્ત 12.44 વાગે છે. સાથે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રામ જન્મભૂમિ પરિસરની આસપાસના વિસ્તારોને રેડ ઝોન કરવામાં આવ્યો છે. અને રામ જન્મભૂમિની સુરક્ષા વ્યવસ્થા એસપીજી સંભાળી રહ્યા છે. સુરક્ષાની દ્રષ્ટ્રીએ સેક્યૂરિટી કોડથી એન્ટ્રીનો પ્રબંધ કરવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 45

    Ram Mandir Bhumi Pujan : ભૂમિ પૂજનમાં વપરાશે ચાંદીનો પાવડો, પ્રસાદમાં ભક્તો મળશે આ ખાસ વસ્તુ

    સાથે જ રામ મંદિરનો શિલાન્યાસ આજે ચાંદીના પાવડા અને કાન્નીથી કરવામાં આવશે. ભૂમિ પૂજનના આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત સંધ પ્રમુખ મોહન ભાગવત, સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન સમેત અનેક મોટી હસ્તીઓ સામેલ રહેશે.

    MORE
    GALLERIES

  • 55

    Ram Mandir Bhumi Pujan : ભૂમિ પૂજનમાં વપરાશે ચાંદીનો પાવડો, પ્રસાદમાં ભક્તો મળશે આ ખાસ વસ્તુ

    કોરોના મહામારીના કારણે 175 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. કોરોના સંકટના કારણે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી ભૂમિ પૂજન કાર્યક્રમમાં હાજરી નહીં આપે. સાથે જ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 40 કિલો ચાંદીની ઇટ ભૂમિ પૂજનમાં દાનમાં આપશે.

    MORE
    GALLERIES