ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, આ બ્રિજ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે, ‘તેના પરથી ટ્રેન પસાર થાય તો પણ તે હલશે નહીં અને ટ્રેન બ્રિજ પરથી ઝડપથી દોડી શકશે. તેટલું જ નહીં, આ બ્રિજ પર કોઈપણ કુદરતી આફતની અસર થશે નહીં. ધરતીકંપ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં પણ તેને અસર થશે નહીં.’