રાજેન્દ્ર દિંડોરકરે જણાવ્યું હતું કે, ત્રણ દિવસમાં અમે 8 કલાકારો દ્વારા કેન્વાસ પર એક્રેલિક કલરથી પેઇન્ટિંગ્સ કર્યાં હતાં. જેમાં ગ્રૂપના 3 કલાકારને ઍવોર્ડ પણ મળ્યા. 16માં નેશનલ આર્ટ ફેસ્ટિવલ, ક્રેયન્સમાં મને તથા મારો સિનિયર કલા વિદ્યાર્થી રજનીકાંત અગ્રાવતને ગેસ્ટ આર્ટિસ્ટ તરીકે આમંત્રિત કર્યા હતાં.