Home » photogallery » madhya-gujarat » દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

મૂળ અફઘાનિસ્તાનની મનાતી આ કેરી ભારતમાં ભાગ્યેજ કોઈક જગ્યાએ થાય છે એમાંની એક જગ્યા કઠિવાડા કે જ્યાં 50 વર્ષ પહેલા વાવેલા આંબા ઉપર દર વર્ષે નુરજહા કેરી લાગે છે.

  • 16

    દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

    સાબિર ભાભોર, દાહોદઃ દાહોદ (Dahod) નજીક મધ્યપ્રદેશના (Madhya Pradesh) કઠિવાડામાં થતી “નુરજહા’ કેરી (Noorjanha mango) જેનું વજન 2થી 4 કિલો હોય છે અને એક ફૂટ લાંબી થતી એક કેરીની કિમત 1000થી 1200 રૂપિયા છે એને ખરીદવા માટે એડવાન્સ બુકિંગ (Advance booking) કરવું પડે છે.

    MORE
    GALLERIES

  • 26

    દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

    કેરીની સિઝનમાં કેરીના રસિયાઑ અલગ અલગ પ્રકારની ખાસ કેરી મંગાવી તેનો આનદ લેતા હોય છે. પરંતુ એક એવી કેરી છે જેના માટે કેરી આંબા ઉપર લાગે એ પહેલા થી જ બુકિંગ થઈ જાય છે એનું નામ છે. નુરજહા કેરી નુરજહા કેરીના આંબા તેના વજનદાર ફળ માટે દુનિયાભરમાં વખણાય છે.

    MORE
    GALLERIES

  • 36

    દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

    દાહોદથી 80 કિમી દૂર મધ્યપ્રદેશના કઠીવાડા ખાતે શિવરાજસિંહ જાધવના ફાર્મમાં જ આ કેરી થાય છે. મૂળ અફઘાનિસ્તાનની મનાતી આ કેરી ભારતમાં ભાગ્યેજ કોઈક જગ્યાએ થાય છે. એમાંની એક જગ્યા કઠિવાડા કે જ્યાં 50 વર્ષ પહેલા વાવેલા આંબા ઉપર દર વર્ષે નુરજહા કેરી લાગે છે. જેને ખરીદવા માટે કેરી રસિયા ઑ જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં જ બુક કરાવી લે છે.

    MORE
    GALLERIES

  • 46

    દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

    નુરજહા કેરીની વિશેષતાએ છે કે એક ફૂટ સુધીની કેરી થાય છે અને એક કેરીનું વજન 2થી લઈને 4 કિલો સુધીનું હોય છે અને સ્વાદમાં પણ મીઠી છે. આ એક કેરીની કિમત 1000થી 1200 રૂપિયા છે. નુરજહા કેરીની વાતો સાંભળીને દૂર દૂરથી લોકો માત્ર આ કેરી જોવા માટે કઠિવાડા આવી છે અને આટલી મોટી સાઇઝની કેરી જોઈને સૌ કોઈને નવાઈ લાગે છે.

    MORE
    GALLERIES

  • 56

    દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

    તો લોકો આ કેરીની સાથે ફોટા લઈને નુરજહા કેરી સાથેની પોતાની યાદો મોબાઈલમાં લઈ જાય છે કેરી જોતાં લોકોનું મન લલ્ચાઈ જાય છે અને કોઈપણ કિમતે કેરી ખરીદવા તૈયાર હોય છે પરંતુ ઓછા પાક અને એડ્વાન્સ બુકિંગને પગલે લોકોને કેરી નથી. મળતી શિવરાજસિંહ ચૌહાણના ફાર્મ નુરજહા કેરીના પાંચ આંબા છે.

    MORE
    GALLERIES

  • 66

    દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

    તેમાથી ત્રણ પર જ વધુ ફળ લાગે છે કુલ મળીને 250 જેટલી જ કેરી લાગે છે એટ્લે દરેક વ્યક્તિ  ને આ કેરી નથી મળી શક્તિ ફાર્મ ના માલિક ના જણાવ્યા પ્રમાણે આ જાતિ ના આંબા ને ભાગ્યે જ કોઈ સ્થળે જમીન અને હવામાન માફક આવે છે અને તોજ તેનો ઉછેર થાય છે.

    MORE
    GALLERIES