Home » photogallery » madhya-gujarat » કોરોનામાં સમજાઈ ઓક્સિજનની સાચી કિંમત! દાહોદઃ મૃતકોના પરિવારજનો એક વૃક્ષવાવીને તેનું જનત કરવા માટે લીધો સંકલ્પ

કોરોનામાં સમજાઈ ઓક્સિજનની સાચી કિંમત! દાહોદઃ મૃતકોના પરિવારજનો એક વૃક્ષવાવીને તેનું જનત કરવા માટે લીધો સંકલ્પ

જેટલા મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવે છે તેમના પરિવારજનોને પર્યાવરણના જતન અંગે માર્ગદર્શન આપી મૃતકની યાદમાં ઑક્સીજન વધુ માત્રમાં આપી શકે તે પ્રકારના ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેના જતન માટે સંકલ્પ પત્ર આપવામાં આવે છે.

  • 15

    કોરોનામાં સમજાઈ ઓક્સિજનની સાચી કિંમત! દાહોદઃ મૃતકોના પરિવારજનો એક વૃક્ષવાવીને તેનું જનત કરવા માટે લીધો સંકલ્પ

    સાબ્બિર ભાભોર, દાહોદઃ વધતાં જતાં કોરોના સંક્રમણ (coronavirus) વચ્ચે ઑક્સીજનની અછત (oxygen crisis) પણ જોવા મળી રહી છે. ત્યારે દાહોદના સ્મશાનગૃહમાં (Dahod Cemetery) સેવા સમિતિ ના સભ્યો દ્રારા મૃતકોના અગ્નિસંસ્કાર (funeral) કરવા આવનાર સ્વજનોને વૃક્ષ વાવવા અને તેનું જતન કરવા સંકલ્પ લેવડાવી પ્રયવરએન ની જાળવણી અંગે જાગૃતિ લાવવામાં આવી રહી છે.

    MORE
    GALLERIES

  • 25

    કોરોનામાં સમજાઈ ઓક્સિજનની સાચી કિંમત! દાહોદઃ મૃતકોના પરિવારજનો એક વૃક્ષવાવીને તેનું જનત કરવા માટે લીધો સંકલ્પ

    વધતાં જતાં કોરોના સંક્રમણ વચ્ચે  અનેક લોકો સંક્રમિત થયા છે તો અનેક લોકોના મૃત્યુ પણ નિપજ્યાં છે. દાહોદના સ્મશાનમાં દરરોજ 30થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કોરોનાની ગાઈદલાઇન પ્રમાણે થઈ રહ્યા છે વહીવટી તંત્ર, સામાજિક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો દ્રારા કોવિદ અંગે જાગૃતિ ફેલાવવા માટે અલગ અલગ રીતે જંજાગૃતિના કર્યો કરવામાં આવી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 35

    કોરોનામાં સમજાઈ ઓક્સિજનની સાચી કિંમત! દાહોદઃ મૃતકોના પરિવારજનો એક વૃક્ષવાવીને તેનું જનત કરવા માટે લીધો સંકલ્પ

    તો સાથે જ હાલના સેમી દરેક જગ્યાએ ઑક્સીજનની જરૂર વિપુલ પ્રમાણમાં જોવા મળી રહી છે ત્યારે વૃક્ષોની અછત અને જાળવણીનો અભાવ પણ સમાજ જોવા મળી રહ્યો છે. એચએએલના સમયમાં ઑક્સીજનની વેલ્યુ લોકોને સમજાઈ છે. ત્યારે દાહોદના સ્મશાનમાં દરરોજ અંતિમ સંસ્કાર માટે મૃતદેહોની લાઇન લાગે છે. આવા સંજોગોમાં દાહોદના સ્મશાનગૃહમાં ખાતે સ્થાનિક સમાજ સેવકો સવારથી સાંજ સુધી ખડેપગે રહી અંતિમ સંસ્કાર ની તમામ કામગીરી કરી રહ્યાં છે .

    MORE
    GALLERIES

  • 45

    કોરોનામાં સમજાઈ ઓક્સિજનની સાચી કિંમત! દાહોદઃ મૃતકોના પરિવારજનો એક વૃક્ષવાવીને તેનું જનત કરવા માટે લીધો સંકલ્પ

    અંતિમ સંસ્કાર માટે લાકડાનો જથ્થો પણ વિપુલ પ્રમાણમાં જોઇયે છે ક્યારેક લાકડાની અછત પણ સર્જાય છે તો વૃક્ષો હશે તો આવનાર સમયમાં ઑક્સીજન અને લાકડાની જરૂરિયાત બંન્નેમાં વધુને વધુ વૃક્ષો ઉછેરવા જોઇયે તેના ભાગરૂપે સ્મશાનગૃહ સેવા સમિતિ એ એક સંકલ્પ પત્ર તૈયાર કર્યો છે.

    MORE
    GALLERIES

  • 55

    કોરોનામાં સમજાઈ ઓક્સિજનની સાચી કિંમત! દાહોદઃ મૃતકોના પરિવારજનો એક વૃક્ષવાવીને તેનું જનત કરવા માટે લીધો સંકલ્પ

    જેટલા મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવે છે તેમના પરિવારજનોને પર્યાવરણના જતન અંગે માર્ગદર્શન આપી મૃતકની યાદમાં ઑક્સીજન વધુ માત્રમાં આપી શકે તે પ્રકારના ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેના જતન માટે સંકલ્પ પત્ર આપવામાં આવે છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES