Home » photogallery » madhya-gujarat » Gujarat Corona Updates: રાજ્યમાં આજે 30 જિલ્લા-5 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 3.77 લાખનું થયું રસીકરણ

Gujarat Corona Updates: રાજ્યમાં આજે 30 જિલ્લા-5 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 3.77 લાખનું થયું રસીકરણ

Gujarat Covid19 Updates : રાજયમાં આજે ક્યા જિલ્લામાં કેટલા લોકોને રસી મળી, કેટલા નવા કેસ જાણો આજનું કોરોના બૂલેટિન

विज्ञापन

  • 15

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 30 જિલ્લા-5 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 3.77 લાખનું થયું રસીકરણ

    અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 14 કેસ નોંધાયા છે. જેની સામે 17 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.. (ફાઇલ તસવીર- Shutterstock)

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 30 જિલ્લા-5 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 3.77 લાખનું થયું રસીકરણ

    રાજયમાં 20મી સપ્ટેમ્બર 2021ની સાંજે રાજ્યના 30 જિલ્લા અને 5 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત 3 જિલ્લા અને 3 શહેરમાં નોંધાયા છે. કછ્માં 3, સુરત શહેરમાં 3, અમદાવાદ શહેરમાં 5,સુરત શહેરમાં 3, વડોદરા શહેરમાં 3, પોરબંદરમાં 1 અને સુરતમાં 1 કેસ અને વડોદરા જિલ્લામાં 1 કેસ નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 30 જિલ્લા-5 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 3.77 લાખનું થયું રસીકરણ

    રાજ્યમાં 20મી સપ્ટેમ્બરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 133 એક્ટિવ કેસ છે આ પૈકીના 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 129 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,522 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10082 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 30 જિલ્લા-5 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 3.77 લાખનું થયું રસીકરણ

    રાજ્યમાં આજે 20મી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં સાંજે 4.00 લાગ્યા સુધીમાં 3,72,334 લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં 78604 લોકોનું રસીકરણ થયું છે. પ્રતીકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 30 જિલ્લા-5 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 3.77 લાખનું થયું રસીકરણ

    રાજ્યના હેલ્થવર્ક અને ફ્રન્ટલાઇન વર્કર્સમાં 17,55,085 વ્યક્તિને રીસના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉંરના 96,80,431 લોકોને રસીના બંને ડોઝન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 18-45 વર્ષની ઉંમરના 5509692 વ્યક્તિને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. (lતમામ તસવીરો પ્રતિકાત્મક છે)

    MORE
    GALLERIES