Home » photogallery » madhya-gujarat » Gujarat Corona Updates: રાજ્યમાં આજે 31 જિલ્લા-6 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 2.52 લાખનું થયું રસીકરણ

Gujarat Corona Updates: રાજ્યમાં આજે 31 જિલ્લા-6 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 2.52 લાખનું થયું રસીકરણ

Gujarat Corona Updates : રાજયમાં આજે ક્યા જિલ્લામાં કેટલા લોકોને રસી મળી, કેટલા નવા કેસ જાણો આજનું કોરોના બૂલેટિન

विज्ञापन

  • 15

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 31 જિલ્લા-6 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 2.52 લાખનું થયું રસીકરણ

    અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 08 કેસ નોંધાયા છે. જેની સામે 15 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. ફાઇલ તસવીર.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 31 જિલ્લા-6 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 2.52 લાખનું થયું રસીકરણ

    રાજયમાં 19મી સપ્ટેમ્બર 2021ની સાંજે રાજ્યના 31 જિલ્લા અને 6 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત બે શહેર અને બે જિલ્લાના છે જે પૈકીના સુર શહેરમાં 4, વડોદરા શહેરમાં 2, વડોદરા જિલ્લામાં 2, વલસાડ જિલ્લામાં 1 કેસનો સમાવેશ થાય છે. પ્રતીકાત્મક તસવીર: Shutterstock

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 31 જિલ્લા-6 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 2.52 લાખનું થયું રસીકરણ

    રાજ્યમાં 18મી સપ્ટેમ્બરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 136 એક્ટિવ કેસ છે આ પૈકીના 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 133 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,505 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10082 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 31 જિલ્લા-6 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 2.52 લાખનું થયું રસીકરણ

    રાજ્યમાં આજે 19મી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં સાંજે 4.00 લાગ્યા સુધીમાં 2,52,407 લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં 73006 લોકોનું કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 31 જિલ્લા-6 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 2.52 લાખનું થયું રસીકરણ

    રવીવારે બીજા ડોઝની જ રસી આપવામાં આવતી હોય છે ત્યારે આજે અમદાવાદ બાદ સૌથી વધુ રસી બનાસકાંઠઆમાં 15500, કચ્છમાં 10227, મહેસાણામાં 10421, સુરેન્દ્રકનગરમાં 13182 લોકોને આપવામાં આવી છે. કુલ 2,52,407 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

    MORE
    GALLERIES