

રાજ્યમાં 16મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1364 નવા કેસ પોઝિટિવ (16 September Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1447 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) 17 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,17,709 એ પહોંચી ગયો છે.


24 કલાકમાં સુરતમાં 281, અમદાવાદમાં 165, જામનગરમાં 126, રાજકોટમાં 143, વડોદરામાં 122, મહેસાણામાં 36, બનાસકાંઠામાં 34, કચ્છમાં 34, ભાવનગરમાં 33,પંચમહાલમાં 28, અમરેલીા 27, મોરબીમાં અને પાટણમાં 26-26, ભરૂચમાં 25, ગાંધીનગરમાં 41 કેસ નોંધાયા છે.


જ્યારે જૂનાગઢમાં 38 તાપીમાં 16, ગીરસોમનાથણાં 15, ખેડામાં 14, સાબરકાંઠામાં 10, આણંદમાં 9, દાહોદમાં 9, બોટાદમાં 8, દેવભૂમિ દ્વારકામાં 8, નર્મદામાં 8, છોટાઉદેપુરમાં 7, વલસાડમાં 7, અરવલ્લીમાં 5, ડાંગમાં 5, નવસારીમાં 5, પોરબંદરમાં 3 કેસ નોંધાયા છે.


જ્યારે જૂનાગઢમાં 38 તાપીમાં 16, ગીરસોમનાથણાં 15, ખેડામાં 14, સાબરકાંઠામાં 10, આણંદમાં 9, દાહોદમાં 9, બોટાદમાં 8, દેવભૂમિ દ્વારકામાં 8, નર્મદામાં 8, છોટાઉદેપુરમાં 7, વલસાડમાં 7, અરવલ્લીમાં 5, ડાંગમાં 5, નવસારીમાં 5, પોરબંદરમાં 3 કેસ નોંધાયા છે. પ્રતિકાત્મક તસવીર