Home » photogallery » જીવનશૈલી » Winter Care: વાઢિયાની સમસ્યાનો 5 દિવસમાં આવશે અંત, અપનાવો આ આસાન ટિપ્સ

Winter Care: વાઢિયાની સમસ્યાનો 5 દિવસમાં આવશે અંત, અપનાવો આ આસાન ટિપ્સ

Skin Care: શિયાળાની ઋતુમાં પગમાં વાઢિયા ખૂબ ઝડપથી થવા લાગે છે. શિયાળો શરૂ થયો છે, આ પહેલા પગમાં વાઢિયા પડવા લાગે તે પહેલા જ તેમની સંભાળ રાખવાનું શરુ કરો. હેલ્થ લાઇન મુજબ જાણો કે શિયાળામાં પણ તમારા પગની સારવાર કેવી રીતે કરવી.

विज्ञापन

  • 14

    Winter Care: વાઢિયાની સમસ્યાનો 5 દિવસમાં આવશે અંત, અપનાવો આ આસાન ટિપ્સ

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝનમાં (Winter Care) ત્વચાની ભેજ ઓછો (Skin Care) થઇ જાય છે, જેના કારણે ત્વચા ખૂબ સૂકી થવા લાગે છે. ઘણા લોકો ભેજને જાળવવા માટે વારંવાર હાથ, પગ અને ચહેરાની ત્વચા પર ક્રીમ લગાવે છે, પરંતુ બહુ ઓછા લોકો પગની એડી તરફ ધ્યાન આપે છે. આ જ કારણ છે કે શિયાળાની ઋતુમાં પગમાં વાઢિયા ખૂબ ઝડપથી થવા લાગે છે. શિયાળો શરૂ થયો છે, આ પહેલા પગમાં વાઢિયા પડવા લાગે તે પહેલા જ તેમની સંભાળ રાખવાનું શરુ કરો. હેલ્થ લાઇન મુજબ જાણો કે શિયાળામાં પણ તમારા પગની સારવાર કેવી રીતે કરવી.

    MORE
    GALLERIES

  • 24

    Winter Care: વાઢિયાની સમસ્યાનો 5 દિવસમાં આવશે અંત, અપનાવો આ આસાન ટિપ્સ

    હીલ મલમ (Heel Balm) વાપરો- ફાટેલી પગની એડીને સંભાળ લેવા અને તેમાંથી છૂટકારો મેળવવા માટે હીલ મલમનો ઉપયોગ કરો. આ મલમમાં એવા ઘટકો હોય છે જે મૃત ત્વચાને દૂર કરે છે, ત્વચાને ભેજવાળી અને નરમ બનાવે છે. હિલ મલમમાં યુરિયા (Flexitol Heel Balm), સિયાલિસિલ એસિડ (salicylic acid, Kerasal), saccharide isomerate હોવા જોઈએ. પગની એડીની સંભાળ રાખવા માટે સવારે ઉઠતાની સાથે જ હીલ મલમ લગાવીને મોજાં પહેરો. તેને દિવસમાં બેથી ત્રણ વાર લગાવો.

    MORE
    GALLERIES

  • 34

    Winter Care: વાઢિયાની સમસ્યાનો 5 દિવસમાં આવશે અંત, અપનાવો આ આસાન ટિપ્સ

    મૃત ત્વચા દૂર કરો- ફાટી ગયેલી પગની આસપાસની ત્વચા બાકીની ત્વચા કરતા વધુ કડક અને સુકાઇ જાય છે. જ્યારે તમે ચાલો છો ત્યારે એડી પર વધુ વજનને કારણે સ્કીન ખૂબ જ વધારે ફાટવા લાગે છે. આનાથી બચવા એડી પર મલમ લગાવો અને મૃત ત્વતા દૂર કરો, ત્યારબાદ ઘૂંટી પર ક્રીમ લગાવો.

    MORE
    GALLERIES

  • 44

    Winter Care: વાઢિયાની સમસ્યાનો 5 દિવસમાં આવશે અંત, અપનાવો આ આસાન ટિપ્સ

    નાળિયેર તેલનો ઉપયોગ- શુષ્ક ત્વચા, ખરજવું માટે નાળિયેર તેલ ખૂબ જ સારું છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા ભેજ જાળવી રાખે છે. પગને પાણીમાં પલાળ્યા પછી મૃત ત્વચાને દૂર કર્યા પછી પગની ઘૂંટી પર નાળિયેર તેલ લગાવવું એ તેમની સારવાર કરવી વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. જો તમારા ફાટેલા પગની એડીમાંથી લોહી આવે છે, તો નાળિયેર તેલમાં જરુર લગાવવું જોઇએ,

    MORE
    GALLERIES