Home » photogallery » જીવનશૈલી » તમે પણ સ્ટીલ અથવા કાચના વાસણમાં દહીં જમાવો છો? તો બંધ કરી દેજો..જાણો સ્વાસ્થ્ય માટે શું સારું છે

તમે પણ સ્ટીલ અથવા કાચના વાસણમાં દહીં જમાવો છો? તો બંધ કરી દેજો..જાણો સ્વાસ્થ્ય માટે શું સારું છે

Benefits of store to dahi in matki: દહીં ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. મોટાભાગના લોકો દહીં સ્ટીલ તેમજ કાચમાં જમાવતા હોય છે, પરંતુ તમે દહીં માટીના વાસણમાં જમાવો છો તો હેલ્થને ફાયદો થાય છે. તો જાણો તમે પણ દહીં માટીના વાસણમાં જમાવવાથી શું ફાયદો થાય છે.

  • 15

    તમે પણ સ્ટીલ અથવા કાચના વાસણમાં દહીં જમાવો છો? તો બંધ કરી દેજો..જાણો સ્વાસ્થ્ય માટે શું સારું છે

    How to store curd: દહીં સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. દહીંમાં અનેક પ્રકારના ગુણો રહેલા છે. દહીંમાં કેલ્શિયમથી લઇને બીજા અનેક ગુણો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ખાસ કરીને ગરમીમાં દહીંનું સેવન કરો છો તો હેલ્થ અને સ્કિન માટે બેસ્ટ છે. પરંતુ તમને જણાવી દઇએ કે દહીં જમાવવાની પણ એક રીત હોય છે. તમે પ્રોપર આ રીતે દહીં જમાવો છો તો મસ્ત જામે છે અને ખાવાની મજા આવે છે. વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો દહીં સ્ટીલ તેમજ બીજા વાસણમાં જમાવતા હોય છે જેનાથી હેલ્થને કોઇ ફાયદો થતો નથી. પરંતુ તમે દહીં માટીના વાસણમાં જમાવો છો અને પછી ખાઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તો જાણો આ વિશે વધુમાં..

    MORE
    GALLERIES

  • 25

    તમે પણ સ્ટીલ અથવા કાચના વાસણમાં દહીં જમાવો છો? તો બંધ કરી દેજો..જાણો સ્વાસ્થ્ય માટે શું સારું છે

    માટીના વાસણનો ઉપયોગ તમે દહીં જમાવવા માટે કરો છો તો સૌથી બેસ્ટ છે. સામાન્ય રીતે લોકો સ્ટીલ અને કાચના વાસણનો ઉપયોગ કરતા હોય છે. માટીના વાસણમાં દહીં જમાવવાથી અનેક રીતે ગુણકારી છે. ઘણાં બધી જગ્યાએ માટીના વાસણમાં દહીં જમાવવા આવે છે.

    MORE
    GALLERIES

  • 35

    તમે પણ સ્ટીલ અથવા કાચના વાસણમાં દહીં જમાવો છો? તો બંધ કરી દેજો..જાણો સ્વાસ્થ્ય માટે શું સારું છે

    માટીના વાસણનો પ્રાકૃતિક રીતે માટીમાંથી એટલે કે નેચરલ રીતે બનાવવામાં આવે છે. આ માટે કેલ્શિયમ, આયરન અને મેગ્નેશિયમ જેવા અનેક પ્રકારના મિનરલ્સ વધારે હોય છે. જ્યારે દહીં માટીના વાસણમાં જમાવો છો ત્યારે આ મિનરલ્સ દહીંની સાથે ભળી જાય છે અને વધારે પૌષ્ટિક બને છે.

    MORE
    GALLERIES

  • 45

    તમે પણ સ્ટીલ અથવા કાચના વાસણમાં દહીં જમાવો છો? તો બંધ કરી દેજો..જાણો સ્વાસ્થ્ય માટે શું સારું છે

    માટીના વાસણમાં જમાવેલા દહીંમાં પ્રોબાયોટિક્સની માત્રા વધારે હોય છે. પ્રોબાયોટિક્સ ઘણું ફાયદાકારક બેક્ટેરિયા છે જે માત્ર ડાયજેશનમાં જ નહીં પરંતુ ઇમ્યુનિટી સિસ્ટમ પણ સ્ટ્રોંગ બનાવે છે. માટીના વાસણમાં જમાવેલું દહીં એકસ્ટ્રા પાણી શોષી લે છે આ કારણે દહીં વઘારે ઘટ્ટ થાય છે.

    MORE
    GALLERIES

  • 55

    તમે પણ સ્ટીલ અથવા કાચના વાસણમાં દહીં જમાવો છો? તો બંધ કરી દેજો..જાણો સ્વાસ્થ્ય માટે શું સારું છે

    માટીના વાસણમાં જમાવેલા દહીંનો સ્વાદ અલગ આવે છે. આ દહીં સ્વાદિષ્ટ હોય છે કારણે આ દહીંમાં સામાન્ય રીતે માટીનો સ્વાદ મેચ થાય છે. સામાન્ય રીતે ડેરી પ્રોડક્ટ્સ નેચરમાં એસિડિક હોય છે, પરંતુ જ્યારે તમે દહીંને માટીના વાસણમાં જમાવો છો ત્યારે આ વધારે ગુણકારી બને છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

    MORE
    GALLERIES