Home » photogallery » જીવનશૈલી » કેપ્સૂલની સાથે જે પ્લાસ્ટિક ખાઈએ છીએ, તેનું પેટમાં જઈ શું થાય છે?

કેપ્સૂલની સાથે જે પ્લાસ્ટિક ખાઈએ છીએ, તેનું પેટમાં જઈ શું થાય છે?

દવાના રૂપે કેપ્સૂલ ખાતા સમયે ક્યારેક તો એવો  પ્રશ્ન મનમાં થયો હશે કે, કેપ્સૂલનું આ પ્લાસ્ટિકનું પેટમાં જઈ શું થતુ હશે. આજે તમને આ પ્રશ્નનો જવાબ પુરા ડિટેલ્સમાં મળી જશે.

  • 17

    કેપ્સૂલની સાથે જે પ્લાસ્ટિક ખાઈએ છીએ, તેનું પેટમાં જઈ શું થાય છે?

    દવાના રૂપે કેપ્સૂલ ખાતા સમયે ક્યારેક તો એવો  પ્રશ્ન મનમાં થયો હશે કે, કેપ્સૂલનું આ પ્લાસ્ટિકનું પેટમાં જઈ શું થતુ હશે. આજે તમને આ પ્રશ્નનો જવાબ પુરા ડિટેલ્સમાં મળી જશે. પરંતુ તેના માટે પહેલા એ જાણવું પડશે કે, કેપ્સૂલની ઉપરનું કવર બને છે કઈ વસ્તુથી. શું તે હકિકતમાં પ્લાસ્ટિકનું હોય છે કે નહી.

    MORE
    GALLERIES

  • 27

    કેપ્સૂલની સાથે જે પ્લાસ્ટિક ખાઈએ છીએ, તેનું પેટમાં જઈ શું થાય છે?

    કેપ્સૂલ પર બે પ્રકારના કવર હોય છે. એક Hard-shelled અને બીજુ Soft-shelled. અને બંને કવર બાયોડિગ્રેડેબલના બનેલા હોય છે. બંને પ્રકારના કવરવાળી કેપ્સૂલ Aqueous solutions જેમ કે એનિમલ અથવા ઝાડ-છોડના પ્રોટિનમાંથી બનેલા હોય છે.

    MORE
    GALLERIES

  • 37

    કેપ્સૂલની સાથે જે પ્લાસ્ટિક ખાઈએ છીએ, તેનું પેટમાં જઈ શું થાય છે?

    જે કેપ્સૂલનું કવર એનિમલ પ્રોટિનનું બનેલું હોય છે, તે સામગ્રીને જીલેટિન (Gelatin) કહેવાય છે. જે જાનવરોના હાડકા, સ્કિનને ઉકાળીને નીકાળવામાં આવે છે. આ મરઘી, માછલી, ભૂંડ અથવા ગાય અને તેના જેવી પ્રજાતીના બાકીની જાનવરોમાંથી બને છે.

    MORE
    GALLERIES

  • 47

    કેપ્સૂલની સાથે જે પ્લાસ્ટિક ખાઈએ છીએ, તેનું પેટમાં જઈ શું થાય છે?

    જે કેપ્સૂલનું કવર પ્લાંટ પ્રોટિન એટલે કે, ઝાડ-છોડની છાલનું બને છે, તેના માટે Cellulose પ્રજાતીના ઝાડ-છોડનો ઉપયોગ કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 57

    કેપ્સૂલની સાથે જે પ્લાસ્ટિક ખાઈએ છીએ, તેનું પેટમાં જઈ શું થાય છે?

    જીલેટિન કોલેજનથી બને છે. આ રેશાદાર પદાર્થ જાનવરોના હાડકા, ઉપાસ્થિ અને કણ્ડરા (Cartilage and tendon)માં મળી આવે છે. જીલેટિનનો ઉપયોગ જેલી બનાવવા માટે પણ થાય છે.

    MORE
    GALLERIES

  • 67

    કેપ્સૂલની સાથે જે પ્લાસ્ટિક ખાઈએ છીએ, તેનું પેટમાં જઈ શું થાય છે?

    હેલ્થ સાથે જોડાયેલી કેટલીએ રિસર્ચ જણાવે છે કે, મોટાભાગની કંપનીઓ પશુઓના ઉત્પાદનમાંથી બનેલા જીલેટિનવાળા કવરની કેપ્સૂલ વેચે છે. આ વાતને જૈન ધર્મ સાથે જોડાયેલા લોકો યૂનિયન હેલ્થ મિનિસ્ટ્રીમાં પણ ઉઠાવી ચુક્યા છે. તેમણે જીલેટિનથી બનેલી કેપ્સૂલ પર રોક લગાવવાની માંગ કરી હતી.

    MORE
    GALLERIES

  • 77

    કેપ્સૂલની સાથે જે પ્લાસ્ટિક ખાઈએ છીએ, તેનું પેટમાં જઈ શું થાય છે?

    જીલેટિનથી કેપ્સૂલ કવર બનાવવાને લઈ માર્ચ 2017માં મેનકા ગાંધીએ હેલ્થ મિનિસ્ટ્રીને પત્ર પણ લખ્યો હતો, જે ખુબ ચર્ચામાં પણ રહ્યો હતો. આમાં તેમણે જીલેટિનથી લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચતી હોવાની વાત કરીને કેપ્સૂલ કવરને ઝાડ-છોડની છાલમાંથી બનાવવાની વાત કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે જીલેટિનની જગ્યાએ ઝાડ-છોડની છાલમાંથી કેપ્સૂલ કવર બનાવવાને લઈ કમિટીની રચના પણ કરી હતી.

    MORE
    GALLERIES