જો નવરાત્રિમાં વ્રત કરતાં આપનાં શરીરને ડિટોક્સ કરી શકો છો. અને આ પ્રક્રિયામાં આપનું બોડી પણ ઘટશે. નવરાત્રિનાં નવ દિવસ વ્રત દરમિયાન આપે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવાની જરૂર છે. માતાને પ્રસન્ન કરવાની સાથે આપ વજન પણ ઘટાડી શકો છો. ચાલો ત્યારે નજર કરીએ એવી ટિપ્સ પર જે નવરાત્રિનાં ઉપવાસમાં વજન ઘટાડવામાં મદદ કરશે....