Home » photogallery » જીવનશૈલી » ભોજનમાં ઉપરથી વધારે મીઠાનો ઉપયોગ, નોંતરે છે આ ખતરનાક બીમારીઓને

ભોજનમાં ઉપરથી વધારે મીઠાનો ઉપયોગ, નોંતરે છે આ ખતરનાક બીમારીઓને

વધુ મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે વધુ નુક્સાનકારક, થઈ શકે છે ઘણી બીમારીઓ

विज्ञापन

  • 14

    ભોજનમાં ઉપરથી વધારે મીઠાનો ઉપયોગ, નોંતરે છે આ ખતરનાક બીમારીઓને

    ઘણી વખત ઘણા લોકોની આદત હોય છે કે ભોજનની થાળીમાં ઉપરથી મીઠું નાખીને ખાય છે. એવા લોકોના ભોજનમાં ભલે પરફેક્ટ મીઠું નાખેલું હોય પરંતુ ઉપરથી મીઠું નાખીને ખાવાની આદત હોય છે. પરંતુ શું આપ જાણો છો કે તમારી આ આદત દરેક ગંભીર બીમારીઓ તરફ ધકેલે છે. રીસર્ચ અનુસાર આ આદતથી તમને ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 24

    ભોજનમાં ઉપરથી વધારે મીઠાનો ઉપયોગ, નોંતરે છે આ ખતરનાક બીમારીઓને

    રીસર્ચ અનુસાર મીઠામાં સોડિયમની માત્રા વધુ હોય છે. સોડિયમના વધુ સેવનથી યૂરિનના માધ્યમથી સોડિયમ સાથે કેલ્શિયમ પણ શરીરમાંથી બહાર નીકળી જાય છે, જે હેલ્થ માટે યોગ્ય નથી. તેમજ ભોજનમાં ઉપરથી કાચું મીઠું ખાવાની આદતથી કિડનીની પથરી અને ઓસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર બીમારીઓ તઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 34

    ભોજનમાં ઉપરથી વધારે મીઠાનો ઉપયોગ, નોંતરે છે આ ખતરનાક બીમારીઓને

    રાંધેલુ ભોજન પર ઉપરથી કાચું મીઠું છાંટીને ખાવાથી ઘણી બીમારીઓનો ખતરો વધી જાય છે. ખોરાક રાંધ્યા બાદ મીઠામાં રહેલું આયર્ન સરળતાથી પચાવી શકાય છે પરંતુ કાચા મીઠાંના સેનવથી શરીરનું પ્રેશર વધે છે, જેનાથી બ્લડપ્રેશરની સમસ્યા વધે છે.

    MORE
    GALLERIES

  • 44

    ભોજનમાં ઉપરથી વધારે મીઠાનો ઉપયોગ, નોંતરે છે આ ખતરનાક બીમારીઓને

    કાચું મીઠું તમારી કિડની પર નકારાત્મક અસર કરે છે. જ્યારે શરીરમાં વધુ મીઠું જમા થવાથી શરીરમાં એકસ્ટ્રા પાણી જમા થવા લાગે છે. આ પાણી ઉત્સર્જિત ન હોવાના કારણે કિડનીમાં પથરી થવાની શરૂ થાય છે.

    MORE
    GALLERIES