Home » photogallery » જીવનશૈલી » તમારા રૂટિનમાં શામેલ કરી લો આ ઘરગથ્થુ ઉપાય, નહીં થાઓ ક્યારેય બીમાર

તમારા રૂટિનમાં શામેલ કરી લો આ ઘરગથ્થુ ઉપાય, નહીં થાઓ ક્યારેય બીમાર

તંદુરસ્ત રહીશુ અને આયુર્વેદને રૂટિનમાં શામેલ કરી લઇશું તો ડોક્ટરનાં પગથિયા પણ ન ચડવા પડે અને શરીર સ્વસ્થ રહે તો તમે મનથી પણ પ્રફુલ્લીત રહેવાય.

विज्ञापन

  • 18

    તમારા રૂટિનમાં શામેલ કરી લો આ ઘરગથ્થુ ઉપાય, નહીં થાઓ ક્યારેય બીમાર

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખએ તો શરીરનું સૌથી વધુ ધ્યાન રાખવું હાલમાં જરૂરી છે. આપણું શરીર નીરોગી રહેશે તો તંદુરસ્ત રહીશુ અને આયુર્વેદને રૂટિનમાં શામેલ કરી લઇશું તો ડોક્ટરનાં પગથિયા પણ ન ચડવા પડે અને શરીર સ્વસ્થ રહે તો તમે મનથી પણ પ્રફુલ્લીત રહેવાય. ચાલો ત્યારે કેટલીક આસાન ટિપ્સ પર નજર કરી લો જો તેને જીવનમાં શામેલ કરી લેશો તો ફાયદો જ ફાયદો છે.

    MORE
    GALLERIES

  • 28

    તમારા રૂટિનમાં શામેલ કરી લો આ ઘરગથ્થુ ઉપાય, નહીં થાઓ ક્યારેય બીમાર

    દરરોજ રાત્રે કાળી દ્રાક્ષ પલાળીને તેને બીજા દિવસે સવારે નાયણાંકોઠે ખાવ તો શરીરમાં ગરમી હશે તે દૂર થશે. વાત પિત્તની સમસ્યા દૂર થશે

    MORE
    GALLERIES

  • 38

    તમારા રૂટિનમાં શામેલ કરી લો આ ઘરગથ્થુ ઉપાય, નહીં થાઓ ક્યારેય બીમાર

    જો ડાયાબિટીસની સમસ્યા હોય તો દરરોજ સવારે લીમડાના દસ પાન ચાવીને ખાઈ જાવ તો તમારુ ડાયાબીટીસ કંટ્રોલમાં રહેશે.

    MORE
    GALLERIES

  • 48

    તમારા રૂટિનમાં શામેલ કરી લો આ ઘરગથ્થુ ઉપાય, નહીં થાઓ ક્યારેય બીમાર

    નિયમિત વહેલી સવારે ભૂખ્યા પેટે તાજા માખણનું સેવન કરો તો તમારી આંખ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ દૂર થાય છે.

    MORE
    GALLERIES

  • 58

    તમારા રૂટિનમાં શામેલ કરી લો આ ઘરગથ્થુ ઉપાય, નહીં થાઓ ક્યારેય બીમાર

    શરીરમા નબળાઇનો અનુભવ થતો હોયતો એક ગ્લાસ દૂધમા એક ચમચી મધ ઉમેરી સાંજે તેનુ સેવન કરવુ જેથી, આ સમસ્યામાંથી અવશ્ય રાહત મળશે.

    MORE
    GALLERIES

  • 68

    તમારા રૂટિનમાં શામેલ કરી લો આ ઘરગથ્થુ ઉપાય, નહીં થાઓ ક્યારેય બીમાર

    એક પાત્રમા ૫-૬ નંગ કાળી દ્રાક્ષ, બે ચમચી ધાણા, અનાનસના ટુકડા, મરી અને બે ચમચી સાકર મિક્સ કરી તેનુ નિયમિત સેવન કરવામાં આવે તો આધાશીશીની (માઇગ્રેઇન)ની સમસ્યામાંથી તુરંત રાહત મળી જશે.

    MORE
    GALLERIES

  • 78

    તમારા રૂટિનમાં શામેલ કરી લો આ ઘરગથ્થુ ઉપાય, નહીં થાઓ ક્યારેય બીમાર

    દરરોજ વહેલી સવારે ગરમ પાણીમાં એક લીંબુ નીચોવીને પીવું, પેટ પરની વધારાની ચરબી દૂર થશે, પેટની તમામ સમસ્યાનો અંત આવશે.

    MORE
    GALLERIES

  • 88

    તમારા રૂટિનમાં શામેલ કરી લો આ ઘરગથ્થુ ઉપાય, નહીં થાઓ ક્યારેય બીમાર

    એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી આદુનો રસ નિયમિત જમતાં પહેલા સેવન કરો તો તમે અજીર્ણની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.

    MORE
    GALLERIES