Home » photogallery » જીવનશૈલી » Subhash Chandra Bose Jayanti 2023: નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 127મી જ્યંતી, આ ખાસ દિવસે વાંચો પ્રેરણાત્મક કોટ્સ

Subhash Chandra Bose Jayanti 2023: નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 127મી જ્યંતી, આ ખાસ દિવસે વાંચો પ્રેરણાત્મક કોટ્સ

2023 Netaji Subhash Chandra Bose Wishes Speech Quotes: દેશના સ્વતંત્રતા આંદોલનના સૌથી મોટા નાયક નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 127મી જ્યંતી છે. પૂરા દેશમાં આ દિવસને પરાક્રમ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. તુમ મુઝે ખુન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા, જય હિન્દ જેવા અનેક પ્રકારના નારાથી દેશની આઝાદી લડાઇમાં નવી ઉર્જા ભરતા નેતાજી સુભાષ ચંદ્ર બોસનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ થયો હતો.

विज्ञापन

  • 16

    Subhash Chandra Bose Jayanti 2023: નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 127મી જ્યંતી, આ ખાસ દિવસે વાંચો પ્રેરણાત્મક કોટ્સ

    અસફલતાઓ સે નિરાશ ન હોને પર એક દિન સફળતા જરૂર મિલતી હૈ...સુભાષચંદ્ર બોઝે કહ્યું હતુ..’સફળતા કા દિન દૂર હોં સકતા હૈ લેકિન ઉસકા આના અનિવાર્ય હીં હૈ’..એવામાં લોકોએ હંમેશા માટે સફળતાની કોશિશ કરવી જોઇએ.

    MORE
    GALLERIES

  • 26

    Subhash Chandra Bose Jayanti 2023: નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 127મી જ્યંતી, આ ખાસ દિવસે વાંચો પ્રેરણાત્મક કોટ્સ

    ‘ઉચ્ચ વિચારો સે હંમેશા કમજોરી દૂર હોતી હૈ’..નેતાજીના આ વિચારથી લોકોના દિલમાં વસી ગયા અને આજે પણ આ વિચાર યુવાઓ માટે પ્રેરણાદાયક બની રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 36

    Subhash Chandra Bose Jayanti 2023: નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 127મી જ્યંતી, આ ખાસ દિવસે વાંચો પ્રેરણાત્મક કોટ્સ

    ‘તુમ મુઝે ખુન દો મેં તુમ્હેં આઝાદી દુંગા’..નેતાજી સુભાષચંદ્ર બોઝના આ જોશીલા વિચારો સ્વતંત્રતા આંદોલની ઝડપને તેજ કરવાની આગમાં ઘી હોમવાનું કામ કર્યું. એમના આ નારાથી ભારતીય લોકોમાં આઝાદીનો જોશ ભરી દીધો. આમ, તમને પણ ખ્યાલ આવશે કે સુભાષચંદ્ર બોઝના આ વિચારો વાંચીને તમને પણ મનમાં એક જુસ્સો આવી જાય છે. આ સાથે જ આ કોટ્સ વાંચીને આપણને પણ સુભાષચંદ્ર બોઝ પર આજે પણ ગૌરવ થાય છે.

    MORE
    GALLERIES

  • 46

    Subhash Chandra Bose Jayanti 2023: નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 127મી જ્યંતી, આ ખાસ દિવસે વાંચો પ્રેરણાત્મક કોટ્સ

    દેશને એક કરવા માટે નેતાજી સુભાષચંદ્ર બોઝ હંમેશા પ્રયાસ કરતા રહ્યા છે. એમને અન્યાય સહન કરવો અને ખોટી રીતે કોઇની સાથે સંબંધને લઇને કહ્યું હતુ..’સબસે બડા અપરાધ અન્યાય સહના ઔર ગલત કે સાથ સમઝૌતા કરના હૈ.’

    MORE
    GALLERIES

  • 56

    Subhash Chandra Bose Jayanti 2023: નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 127મી જ્યંતી, આ ખાસ દિવસે વાંચો પ્રેરણાત્મક કોટ્સ

    નેતાજી જે કામ કરવામાં મન નિશ્વય કરી લેતા હતા એ કોઇ પણ કિંમત પર તેઓ કરી લેતા હતા. કોઇ પણ વસ્તુને હાંસિલ કરવા માટે એને પામવા માટે નેતાજી એ યુવાઓને પ્રેરિત કરતા કહ્યું હતુ...’જીસ વ્યક્તિ કે અંદર સનક નહીં હોતી વો કભી મહાન નહીં બન સકતા’

    MORE
    GALLERIES

  • 66

    Subhash Chandra Bose Jayanti 2023: નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 127મી જ્યંતી, આ ખાસ દિવસે વાંચો પ્રેરણાત્મક કોટ્સ

    સુભાષચંદ્ર બોઝના વિચારોથી દેશના કરોડો લોકો હંમેશા પ્રેરિત થયા છે. જીવનમાં સફળતા અને અસફળતાઓ પર વાત કરતા એક વાર એમને કહ્યું હતુ કે..’સફળતા હંમેશા અસફળતાના સ્તંભ પર ઉભી થાય છે.’ સુભાષચંદ્ર બોઝના આ પ્રેરણાત્મક ક્વોટ્સ વાંચીને આપણને એક જુસ્સો આવી જાય છે.મક વ

    MORE
    GALLERIES