Home » photogallery » જીવનશૈલી » સવારનો નાસ્તો Vs રાત્રિનું ભોજન: હંમેશા સ્વસ્થ રહેવા માટે આ રીતે પ્લાન કરો તમારો આહાર

સવારનો નાસ્તો Vs રાત્રિનું ભોજન: હંમેશા સ્વસ્થ રહેવા માટે આ રીતે પ્લાન કરો તમારો આહાર

Morning Diet Vs Night Diet Plan: સવારનો હેવી નાસ્તો કરીને આપણે ટ્રાઇગ્લિસેરાઇડ લેવલ, કોલેસ્ટ્રોલ લેવલ અને બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલ કરી શકીએ છે. જયારે રાત્રીનું ભોજન થોડું લાઈટ રાખવું સ્વસ્થ્ય માટે ફાયદાકારક છે. તો શું દિવસના જુદા જુદા સમયે આહાર કરવાથી તમારા સ્વાસ્થ્યને અસર થાય છે? ચાલો જાણીએ અલગ-અલગ સમય પર કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ, જેથી આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે.

विज्ञापन

  • 18

    સવારનો નાસ્તો Vs રાત્રિનું ભોજન: હંમેશા સ્વસ્થ રહેવા માટે આ રીતે પ્લાન કરો તમારો આહાર

    જયારે સવારના અને સાંજના ભોજનની વાત આવે છે ત્યારે તમે શું ખાઓ છો, બંને વચ્ચે ફરક જોવા મળે છે. સવારમાં દિવસ પસાર કરવા માટે એનર્જી અને પોષણ યુક્ત નાસ્તાની જરૂરત હોય છે જેથી તમે દિવસભર એક્ટિવ રહી શકો. જયારે રાત્રે પાચનમાં સરળ હોય એવા હલકા ભોજનની જરૂર હોય છે.

    MORE
    GALLERIES

  • 28

    સવારનો નાસ્તો Vs રાત્રિનું ભોજન: હંમેશા સ્વસ્થ રહેવા માટે આ રીતે પ્લાન કરો તમારો આહાર

    આ બધા વચ્ચે તમારા ભોજન અને હેલ્ધી રહેવા માટે સમય પણ મહત્વનો હોય છે. એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ આપણા સર્કેડિયન લયને બેલેન્સ કરવામાં મદદ કરે છે. સર્કેડિયન રિધમ એ કુદરતી શારીરિક પ્રણાલી છે જે આપણી ઊંઘ-ઉઠાવના સર્કલ અને હાર્મોન્સ અને મેટાબોલિક પ્રક્રિયાને બેલેન્સ કરે છે. જો તમે તમારા શરીરની નેચરલ એક્ટિવિટીના આધારે ભોજનનું આયોજન કરો તો આ તમને વધુ સારી રીતે કામ કરવામાં અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.

    MORE
    GALLERIES

  • 38

    સવારનો નાસ્તો Vs રાત્રિનું ભોજન: હંમેશા સ્વસ્થ રહેવા માટે આ રીતે પ્લાન કરો તમારો આહાર

    સવારની ડાઈટના ફાયદા: જયારે આપણે બ્રેકફાસ્ટની વાત કરીએ છે, તેનો મતલબ છે હેવી બ્રેકફાસ્ટ જે ઘણા પ્રકારના ફુડ્સથી ભરેલો રહે છે. આનાથી તમારું પેટ આખો દિવસ ભરેલું રહેશે અને તમે કોઈ પ્રકારના અનહેલ્ધી સ્નેક્સ તરફ આકર્ષાશો નહિ. આ રીતે સરળતાથી વજન પણ ઘટાડી શકો છે

    MORE
    GALLERIES

  • 48

    સવારનો નાસ્તો Vs રાત્રિનું ભોજન: હંમેશા સ્વસ્થ રહેવા માટે આ રીતે પ્લાન કરો તમારો આહાર

    વહેલી સવારે હેવી નાસ્તાથી તમે ટ્રિગ્લિસરાઈડનું સ્તર, કોલેસ્ટ્રોલનું સ્તર અને સમગ્ર દિવસ દરમિયાન ઇન્સ્યુલિનનું સ્તર પણ સુધારી શકો છો. જો તમે લાંબા સમય સુધી આ રીતે ચાલુ રાખો છો, તો સ્વાસ્થ્ય સબંધિત ઘણી સમસ્યાઓનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું થઇ શકે છે. આનાથી ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ અને હ્રદયરોગ જેવી લાંબી બીમારીઓનો શિકાર થવાની શક્યતા પણ ઓછી થાય છે.

    MORE
    GALLERIES

  • 58

    સવારનો નાસ્તો Vs રાત્રિનું ભોજન: હંમેશા સ્વસ્થ રહેવા માટે આ રીતે પ્લાન કરો તમારો આહાર

    રાત્રી ભોજન: જયારે તમે રાત્રીનું ભોજન તૈયાર કરો છો તો લાઈટ ડીશ પસંદ કરો. અને બને ત્યાં સુધી જલ્દી ભોજન કરી લો, તમારા શરીરને રાત્રે સુતા પહેલા ભોજન પચાવવા માટે થોડા કલાકની જરૂરત પડે છે.

    MORE
    GALLERIES

  • 68

    સવારનો નાસ્તો Vs રાત્રિનું ભોજન: હંમેશા સ્વસ્થ રહેવા માટે આ રીતે પ્લાન કરો તમારો આહાર

    મોડેથી ભોજન કરવું અને જમીને તરત જ સૂઈ જવું એનો અર્થ થાય છે કે તમારી સિસ્ટમ મોડી રાત્રે પણ પચવામાં વ્યસ્ત છે જે બોડીની પ્રક્રિયાઓને ડિસ્ટર્બ કરે છે જે આપણે સુતા હોય ત્યારે થાય છે. આનાથી હોર્મોન ડિસ્ટર્બન્સ, મિડનાઇટ સ્નેકીંગ અને વજન વધી શકે છે. હળવું અને જલ્દી રાત્રી ભોજન આવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી દૂર રાખી રાખે છે.

    MORE
    GALLERIES

  • 78

    સવારનો નાસ્તો Vs રાત્રિનું ભોજન: હંમેશા સ્વસ્થ રહેવા માટે આ રીતે પ્લાન કરો તમારો આહાર

    સવારનો નાસ્તો કે રાત્રી ભોજન: શું સારું?: હેવી નાસ્તા વાળા લેટ રાત્રી ભોજન કરવા વાળા કરતા જલ્દી વજન ઘટાડે છે. સવારના નાસ્તા વાળાનું સમગ્ર દિવસ દરમિયાન ટ્રાઇગ્લિસેરાઇડ લેવલ, કોલેસ્ટ્રોલ લેવલ અને બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

    MORE
    GALLERIES

  • 88

    સવારનો નાસ્તો Vs રાત્રિનું ભોજન: હંમેશા સ્વસ્થ રહેવા માટે આ રીતે પ્લાન કરો તમારો આહાર

    હેવી નાસ્તો આપણા શરીરને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે અને શરીરનું વજન, હોર્મોનનું નિયમન અને અન્ય મેટાબોલિઝમની પ્રક્રિયાઓ બેલેન્સ રહે છે.

    MORE
    GALLERIES