Home » photogallery » જીવનશૈલી » કેમ જરૂરી છે ટાઈમ પર નવજાતનું ડાયપર બદલવું? કેટલા કલાકે બદલશો?

કેમ જરૂરી છે ટાઈમ પર નવજાતનું ડાયપર બદલવું? કેટલા કલાકે બદલશો?

विज्ञापन

  • 16

    કેમ જરૂરી છે ટાઈમ પર નવજાતનું ડાયપર બદલવું? કેટલા કલાકે બદલશો?

    ડાયપર શિશુ માટે ઘણું નુક્સાનકારક હોય છે.
    પ્લાસ્ટિકના કારણે ઘણા પ્રકારના ઈન્ફેક્શન શક્ય છે.
    કારણ કે બાળકની સ્કિન સેન્સિટિવ હોય છે.

    MORE
    GALLERIES

  • 26

    કેમ જરૂરી છે ટાઈમ પર નવજાતનું ડાયપર બદલવું? કેટલા કલાકે બદલશો?

    ઈન્ફેક્શનથી બચવા માટે ડાયપર 3-4 કલાકે બદલવું જોઈએ.
    સાફ-સફાઈનું ધ્યાન રાખો, બાળકની સ્કિન પર રેશિસ પડી શકે છે.

    MORE
    GALLERIES

  • 36

    કેમ જરૂરી છે ટાઈમ પર નવજાતનું ડાયપર બદલવું? કેટલા કલાકે બદલશો?

    જો ડાયપરની જગ્યાએ કપડાનો ઉપયોગ કરતા હોવ તો, ભીનું થતાં તરત જ બદલો.

    MORE
    GALLERIES

  • 46

    કેમ જરૂરી છે ટાઈમ પર નવજાતનું ડાયપર બદલવું? કેટલા કલાકે બદલશો?

    બાળકને રોજ ના નવડાવશો, નહિંતર તેની સ્કિન ડ્રાય થઈ જશે.

    MORE
    GALLERIES

  • 56

    કેમ જરૂરી છે ટાઈમ પર નવજાતનું ડાયપર બદલવું? કેટલા કલાકે બદલશો?

    અઠવાડિયામાં 2 દિવસ નવડાવવું સારો વિકલ્પ છે.
    બાકીના દિવસે બેબીને સ્પંજ કરવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 66

    કેમ જરૂરી છે ટાઈમ પર નવજાતનું ડાયપર બદલવું? કેટલા કલાકે બદલશો?

    ડાયપર પહેરાવતા હોવ તો ગર્ભનાળથી બચાવો.
    તેને ઈન્ફેક્શન અનને બેક્ટેરિયાથી બચાવો.

    MORE
    GALLERIES