Home » photogallery » જીવનશૈલી » આ સાધુ આપી રહ્યા છે જડીબુટ્ટી, લાંબા સમયથી પીડાતા અનેક લોકોને રોગમાંથી મળી મુક્તિ

આ સાધુ આપી રહ્યા છે જડીબુટ્ટી, લાંબા સમયથી પીડાતા અનેક લોકોને રોગમાંથી મળી મુક્તિ

ઝઘડિયા તાલુકાનાં વણખૂંટા ગામના સંત વિશ્રામ મહારાજ જંગલમાંથી જડીબુટ્ટીઓ લાવી ઔષધિઓ બનાવે છે. આ દરમિયાન, તેઓ અનેક બીમારથી પીડાતા લોકોને વિનામૂલ્યે આપી રહ્યાં છે. જણાવી દઈએ કે, તેમની દવાથી અસાધ્ય રોગમાં લોકોને રાહત મળી છે. અહીંયા મુંબઇ, દિલ્હી જેવા શહેરોમાંથી પણ લોકો આવી રહ્યાં છે.

  • 17

    આ સાધુ આપી રહ્યા છે જડીબુટ્ટી, લાંબા સમયથી પીડાતા અનેક લોકોને રોગમાંથી મળી મુક્તિ

    Aarti Machhi, Bharuch : ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં વણખુંટા ગામથી પાડા ગામને જોડતા માર્ગ ઉપર સુરા હનુમાનજીનું મંદિર આવેલું છે. મંદિરની બાજુમાં સંત વિશ્રામ મહારાજ આયુર્વેદ અને જડીબુટ્ટી આપ લોકોનાં દુ:ખ દુર કરી રહ્યાં છે. અહીંથી લોકોને અસાધ્ય રોગમાંથી રાહત મળી છે. જણાવી દઈએ કે, આ સંત લોકોને વિનામૂલ્યે સારવાર આપે છે.

    MORE
    GALLERIES

  • 27

    આ સાધુ આપી રહ્યા છે જડીબુટ્ટી, લાંબા સમયથી પીડાતા અનેક લોકોને રોગમાંથી મળી મુક્તિ

    સંત વિશ્રામ મહારાજે ધોરણ ચાર સુધી અભ્યાસ કર્યો છે. તેમજનાં જ્ઞાનનાં આધારે જડીબુટ્ટી આપી લોકોનાં દુ:ખ દૂર કરી રહ્યાં છે. સાંધાનાં દુ:ખાવા સહિતની એક બીમારી દૂર કરે છે.

    MORE
    GALLERIES

  • 37

    આ સાધુ આપી રહ્યા છે જડીબુટ્ટી, લાંબા સમયથી પીડાતા અનેક લોકોને રોગમાંથી મળી મુક્તિ

    જંગલમાંથી મદુરી, કાંદો, જંગલી કાંદો, રગતરોયડોની છાલ સહિતની ઔષધિઓની દવા બનાવે છે. આ ઔષધિઓને પીસીને પાવડર, ચૂરણ બનાવી બીમાર લોકોને આપી રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 47

    આ સાધુ આપી રહ્યા છે જડીબુટ્ટી, લાંબા સમયથી પીડાતા અનેક લોકોને રોગમાંથી મળી મુક્તિ

    વિશ્રામ મહારાજ કેન્સર, હાથ, પગના દુ:ખાવા, ડાયાબિટીસ, એસિડિટી, કિડની, હાડકા તૂટી જવા, શરીર વધી જવું, બ્લડ કેન્સર, આંખનું કેન્સર, કમર દુ:ખાવા સહિતના રોગોથી રાહત આપતી આયુર્વેદિક દવાઓ વિનામૂલ્યે આપી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 57

    આ સાધુ આપી રહ્યા છે જડીબુટ્ટી, લાંબા સમયથી પીડાતા અનેક લોકોને રોગમાંથી મળી મુક્તિ

    [caption id="attachment_1358201" align="alignnone" width="1599"] આયુર્વેદિક દવાઓ લેવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. લોકો મુંબઈ, દિલ્હી, સુરત, વડોદરા, અમદાવાદ, મોરબી, ભાવનગર સાહિતના મોટા શહેરોમાંથી આવે છે.

    [/caption]

    MORE
    GALLERIES

  • 67

    આ સાધુ આપી રહ્યા છે જડીબુટ્ટી, લાંબા સમયથી પીડાતા અનેક લોકોને રોગમાંથી મળી મુક્તિ

    વિશ્રામ મહારાજ પાસે તમામ જ્ઞાતિના દુ:ખીયારાઓ ઔષધીઓ લેવા આવે છે. જેમાંથી અનેક લોકો સાજા થઈ ગયા છે. કોઈપણ નાતજાતના વિના મહંત આયુર્વેદિક ઔષધી આપે છે.

    MORE
    GALLERIES

  • 77

    આ સાધુ આપી રહ્યા છે જડીબુટ્ટી, લાંબા સમયથી પીડાતા અનેક લોકોને રોગમાંથી મળી મુક્તિ

    શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.

    MORE
    GALLERIES