Home » photogallery » જીવનશૈલી » આ 5 બીમારી છે તો રિંગણ અડશો નહીં...એમાં પણ શાક ખાધુ તો સમજી લો..

આ 5 બીમારી છે તો રિંગણ અડશો નહીં...એમાં પણ શાક ખાધુ તો સમજી લો..

Brinjal side effects: રિંગણ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. જો કે આ વાત તો સાચી છે, પરંતુ તમને જણાવી દઇએ કે કેટલીક બીમારીઓ એવી છે જેમાં રિંગણ ખાઓ છો તો આ સમસ્યામાં વધારો થાય છે.

  • 16

    આ 5 બીમારી છે તો રિંગણ અડશો નહીં...એમાં પણ શાક ખાધુ તો સમજી લો..

    રિંગણ સ્વાદ અને સ્વાસ્થ્યના લાભને કોઇ નકારી શકે નહીં. રિંગણમાં વિટામીન્સ, મિનરલ્સ અને એન્ટિ ઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પૂરા પાડે છે. આ સાથે જ અનેક સમસ્યાઓમાં રિંગણ ખાવાથી ફાયદો થાય છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી બીમારીઓ વિશે જણાવીશું જેમાં તમારે રિંગણ ખાવા જોઇએ નહીં.

    MORE
    GALLERIES

  • 26

    આ 5 બીમારી છે તો રિંગણ અડશો નહીં...એમાં પણ શાક ખાધુ તો સમજી લો..

    નબળુ પાચન તંત્ર: તમારું પાચન તંત્ર નબળુ છે તો તમારે રિંગણ ખાવાનું બંધ કરી દેવુ જોઇએ. રિંગણ ખાવાથી પાચન તંત્ર ખરાબ થાય છે. તમને ગેસની સમસ્યા છે અને તમે રિંગણ ખાઓ છો તો આ પ્રોબ્લેમ્સ વધી શકે છે. આ માટે ક્યારે પણ ગેસની સમસ્યામાં રિંગણ ખાશો નહીં.

    MORE
    GALLERIES

  • 36

    આ 5 બીમારી છે તો રિંગણ અડશો નહીં...એમાં પણ શાક ખાધુ તો સમજી લો..

    એલર્જીની સમસ્યા: તમને ત્વચામાં બળતરા અને ખંજવાળ આવે છે તો તમારે રિંગણ ખાવા જોઇએ. આ સાથે જ તમને સ્કિનની સમસ્યા છે તો તમારે રિંગણ ખાવાનું બંધ કરી દેવું જોઇએ. રિંગણ ખાવાથી સ્કિનની સમસ્યાઓ જેમ કે ખંજવાળ, ત્વચાની એલર્જી વધારે થઇ શકે છે. આ સાથે જ ગંભીર સમસ્યાઓ પેદા કરી શકે છે.

    MORE
    GALLERIES

  • 46

    આ 5 બીમારી છે તો રિંગણ અડશો નહીં...એમાં પણ શાક ખાધુ તો સમજી લો..

    ડિપ્રેશન: તમને ડિપ્રેશન છે તો તમારે ક્યારે પણ રિંગણ ખાવા જોઇએ નહીં. રિંગણ ખાવાથી આ સમસ્યામાં વધારો થઇ શકે છે. આ સાથે જ તમે ડિપ્રેશનની ગોળીઓ લો છો તો રીંગણનું શાક ખાવાનું ટાળો. ઘણાં લોકો ભરથું ખાતા હોય છે જે તમને આ સમસ્યામાં હેરાન કરી શકે છે. રીંગણ ખાવાથી સ્ટ્રેસમાં વધારો થાય છે.

    MORE
    GALLERIES

  • 56

    આ 5 બીમારી છે તો રિંગણ અડશો નહીં...એમાં પણ શાક ખાધુ તો સમજી લો..

    એનિમીયા: તમને એનિમીયાની સમસ્યા છે તો રીંગણ ખાવાનું બંધ કરી દો. ઘણાં લોકો રિંગણની કઢી ખાતા હોય છે, જે એનિમીયાની સમસ્યામાં હેરાન કરી શકે છે. આ તકલીફમાં રીંગણનું સેવન કરવાથી લોહીનું ઉત્પાદન થવામાં સમસ્યા થઇ શકે છે. આ માટે રીંગણ ખાવાનું ટાળવુ જોઇએ.

    MORE
    GALLERIES

  • 66

    આ 5 બીમારી છે તો રિંગણ અડશો નહીં...એમાં પણ શાક ખાધુ તો સમજી લો..

    આંખમાં બળતરા: તમને આંખમાં ખંજવાળ, બળતરા જેવી સમસ્યા થાય છે તો રિંગણ ખાવાનું ટાળવુ જોઇએ. આ સમસ્યામાં તમારે રીંગણનું શાક તેમજ કઢી ખાવી જોઇએ નહીં. રિંગણ હેલ્થ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

    MORE
    GALLERIES