લોહીની કમી પૂરી કરે: ચણામાં કેલ્શિયમ, ફાઇબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામીન એ, વિટામીન બી અને મિનરલ્સ જેવા પોષક તત્વો હોય છે. તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો તમે રોજ સવારમાં ચણાનું પલાળેલુ પાણી પી લો. આમ કરવાથી લોહીની ઉણપ પૂરી થાય છે. ચણામાં આયરનની માત્રા સારી હોવાથી લોહીની ઉણપ પૂરી થાય છે.