આપણને એવું હોય છે કે ખાદ્ય પદાર્થોને ફ્રીઝમાં મૂકવાથી તે લાંબો સમય સુધી તાજા રહે છે. પરંતુ આ ચીજોને ફ્રીઝમાં ભૂલથી પણ ન મૂકશો, નહીંતર તમારી તબીય ત બગડી શકે છે અને અનેક રોગથી ખતરામાં મુકાઈ શકો છે, અને કહેવાય છે કે, શરીર બગડ્યું તો જીવન બગડ્યું. જેથી જો તબીયત સાચવવી હોય તો, આટલી વસ્તુઓ ક્યારેય ફ્રીજમાં ન રાખવી.