રગત રોહિડા ઔષધીય ઉપયોગમાં પણ મહત્વપૂર્ણ છે. રગત રોહિડાનો ઉપયોગ ત્વચા, ફોડલી, પેટના રોગો, ઘા, કાનના રોગો, આંખના રોગોની દવામાં પણ થાય છે. રગત રોહિડાનો ઉપયોગ પેશાબના રોગોની દવામાં પણ થાય છે. તે પેટ સંબંધિત રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે અને તેનો ઉપયોગ લિવ-52 દવામાં પણ થાય છે.