Home » photogallery » જીવનશૈલી » શું મા નું દૂધ પીવાથી બાળક વધુ તાકતવર બને છે? અકાળ મૃત્યુથી પણ બચાવશે

શું મા નું દૂધ પીવાથી બાળક વધુ તાકતવર બને છે? અકાળ મૃત્યુથી પણ બચાવશે

विज्ञापन

  • 18

    શું મા નું દૂધ પીવાથી બાળક વધુ તાકતવર બને છે? અકાળ મૃત્યુથી પણ બચાવશે

    મા નું દૂધ બાળક માટે ફાયદાકારક છે. પરંતુ મા નું દૂધ પીવાથી શું મળે છે? એ પીવાથી બાળકને શું ફરક પડે છે આવો જાણીએ...

    MORE
    GALLERIES

  • 28

    શું મા નું દૂધ પીવાથી બાળક વધુ તાકતવર બને છે? અકાળ મૃત્યુથી પણ બચાવશે

    મા ના દૂધથી બાળકને રોગપ્રતિકારક શક્તિ મળે છે. તેમાં લેક્ટોફોર્મિન તત્વ હોય છે. આ તત્વ થોરાસિક ડક્ટ નળીથી મા ના સ્તન સુધી પહોંચે છે, પછી બાળકને મળે છે. મા નું દૂધ શિશુની નાક અને ગળામાં પ્રતિરોધી ત્વચા બનાવે છે. મા નું દૂધ પીનારા બાળકો વધુ બુદ્ધિમાન હતા. તેમણે સ્ટડીમાં વધુ સમય પસાર કર્યો અને વધુ પૈસા કમાવ્યા.

    MORE
    GALLERIES

  • 38

    શું મા નું દૂધ પીવાથી બાળક વધુ તાકતવર બને છે? અકાળ મૃત્યુથી પણ બચાવશે

    જેમણે મા નું ભરપૂર દૂધ નથી મળતું, તેમનામાં બાળપણથી જ ડાયાબીટિસ થવાનો ભય રહે છે. તેમનામાં બાકી બાળકોની તુલનામાં બુદ્ધિનો વિકાસ પણ ઓછો થાય છે.

    MORE
    GALLERIES

  • 48

    શું મા નું દૂધ પીવાથી બાળક વધુ તાકતવર બને છે? અકાળ મૃત્યુથી પણ બચાવશે

    જે લોકોએ મા નું દૂધ પીધું તે આઈ ક્યૂ ટેસ્ટમાં વધુ હોંશિયાર હતા. તેનાથી IQ લેવલ વધે છે. તેમજ તે સામજિક સ્તર પર વધુ યોગ્ય બને છે.

    MORE
    GALLERIES

  • 58

    શું મા નું દૂધ પીવાથી બાળક વધુ તાકતવર બને છે? અકાળ મૃત્યુથી પણ બચાવશે

    આ રિસર્ચ લૈંસેટ ગ્લોબલ હેલ્થ જનરલમાં પબ્લિશ થઈ. તેમાં બાળકના જન્મ સમયે પરિવારની આર્થિક સ્થિતિ, પેટરનલ સ્કૂલિંગ, વંશાવલી, ગર્ભવતીનું સ્મોકિંગ કરવું, ગર્ભવતીની ઉંમર, બાળકનું વજન, ડિલીવરી કયા પ્રકારે થઈ છે તે દરેક બાબતો રહેલી છે.

    MORE
    GALLERIES

  • 68

    શું મા નું દૂધ પીવાથી બાળક વધુ તાકતવર બને છે? અકાળ મૃત્યુથી પણ બચાવશે

    12 મહિના સુધી બાલકોએ મા નું દૂધ પીધું, તેમનું IQ એક મહીના સુધી દૂધ પીતા બાળકોની તુલનામાં 4 નંબર આગળ હતું. ડૉક્ટર બર્નાર્ડો લેસ્સ હૉર્ટાએ કહ્યું, માં ના દૂધમાં જે પોષણ હોય છે તે polyunsaturated fatty acids થી ભરપૂર હોવાથી મસ્તિષ્કના શરૂઆતના વિકાસ માટે સારું હોય છે.

    MORE
    GALLERIES

  • 78

    શું મા નું દૂધ પીવાથી બાળક વધુ તાકતવર બને છે? અકાળ મૃત્યુથી પણ બચાવશે

    બાળકના IQ ને બ્રેસ્ટફીડિંગથી વધુ ફાયદો મળે છે. તેથી જ ડૉક્ટર 6 મહિના સુધી સ્તનપાનને જરૂરી જણાવે છે.

    MORE
    GALLERIES

  • 88

    શું મા નું દૂધ પીવાથી બાળક વધુ તાકતવર બને છે? અકાળ મૃત્યુથી પણ બચાવશે

    બ્રેસ્ટફીડિંગથી બાળક છાતી અને કાનના ઈન્ફેક્શનથી બચી રહે છે. તેમજ અકાળ મૃત્યુનું જોખમ થોડું ઓછું રહે છે.શું મા નું દૂધ પીવાથી બેબી વધુ તાકતવર બને છે.

    MORE
    GALLERIES