અમદાવાદઃ સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ (COVID-19)ના એવા અનેક કેસ સામે આવી રહ્યા છે જેમાં સંક્રમિત વ્યક્તિની અંદર કોઈ લક્ષણ (asymptomatic carriers) નથી જોવા મળતા. આવો જાણીએ કેવી રીતે વાયરસનું આ રૂપ સૌથી ખતરનાક છે અને કેવી રીતે તેનાથી બચી શકાય છે....
2/ 7
એસિમ્પ્ટોમેટિકઃ એવા વ્યક્તિ જે કોરોના વાયરસથી સંક્રમિત છે પરંતુ તેમનામાં લક્ષણ નથી જોવા મળતા. પ્રીસિમ્પ્ટોમેટિક- એવી વ્યક્તિ જે કોરોના વાયરસથી સંક્રમિત છે પરંતુ તેમનામાં લક્ષણ દેખાવાના શરૂ નથી થયા.
3/ 7
તમે કેટલા સુરક્ષિત?- 4માંથી 1 કોરોનાથી સંક્રમિત વ્યક્તિમાં કોઈ લક્ષણ નથી જોવા મળતા.
4/ 7
કોરોના વાયરસથી સંક્રમિત એસિમ્ટોી મેટિક લોકો બીમાર નથી દેખાતા પરંતુ તેઓ તેને ફેલાવી શકે છે. એસિમ્પ્ટોમેટિક સંક્રમિત વ્યક્તિની ઓળખ માત્ર ટેસ્ટ દ્વારા જ શક્ય છે. તેના માટે મોટી સંખ્યામાં ટેસ્ટ કિટની જરૂર પડે છે.
5/ 7
આ સંક્રમિત મહિલાના કારણે પાંચ લોકોમાં વાયરસ ફેલાયો પરંતુ તે પોતે બીમાર ન પડી.
6/ 7
ફલૂ, સાર્સ અને કોવિડ-19 આ ત્રણેય કેસમાં બીમાર દેખાવાની પ્રક્રિયામાં થોડાક દિવસ લાગે છે. કોવિડ-19ના કેસમાં 1-2 દિવસ બાદ જ વ્યક્તિ બીમાર દેખાવાનું શરૂ થઈ જાય છે.
7/ 7
માસ્કથી પોતાનો ચહેરો કવર કરો. જો તમે સંક્રમિત છો કે નહીં તે વિશે જાણ નથી તો ભૂલથી પણ અન્ય લોકોને સંક્રમિત ન કરો.
विज्ञापन
17
બીમાર ન દેખાતાં પણ અન્ય લોકોને કોરોનાનો શિકાર બનાવી રહ્યા છે એસિમ્પ્ટોમેટિકસ કેસ!
અમદાવાદઃ સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ (COVID-19)ના એવા અનેક કેસ સામે આવી રહ્યા છે જેમાં સંક્રમિત વ્યક્તિની અંદર કોઈ લક્ષણ (asymptomatic carriers) નથી જોવા મળતા. આવો જાણીએ કેવી રીતે વાયરસનું આ રૂપ સૌથી ખતરનાક છે અને કેવી રીતે તેનાથી બચી શકાય છે....
બીમાર ન દેખાતાં પણ અન્ય લોકોને કોરોનાનો શિકાર બનાવી રહ્યા છે એસિમ્પ્ટોમેટિકસ કેસ!
એસિમ્પ્ટોમેટિકઃ એવા વ્યક્તિ જે કોરોના વાયરસથી સંક્રમિત છે પરંતુ તેમનામાં લક્ષણ નથી જોવા મળતા. પ્રીસિમ્પ્ટોમેટિક- એવી વ્યક્તિ જે કોરોના વાયરસથી સંક્રમિત છે પરંતુ તેમનામાં લક્ષણ દેખાવાના શરૂ નથી થયા.
બીમાર ન દેખાતાં પણ અન્ય લોકોને કોરોનાનો શિકાર બનાવી રહ્યા છે એસિમ્પ્ટોમેટિકસ કેસ!
કોરોના વાયરસથી સંક્રમિત એસિમ્ટોી મેટિક લોકો બીમાર નથી દેખાતા પરંતુ તેઓ તેને ફેલાવી શકે છે. એસિમ્પ્ટોમેટિક સંક્રમિત વ્યક્તિની ઓળખ માત્ર ટેસ્ટ દ્વારા જ શક્ય છે. તેના માટે મોટી સંખ્યામાં ટેસ્ટ કિટની જરૂર પડે છે.
બીમાર ન દેખાતાં પણ અન્ય લોકોને કોરોનાનો શિકાર બનાવી રહ્યા છે એસિમ્પ્ટોમેટિકસ કેસ!
ફલૂ, સાર્સ અને કોવિડ-19 આ ત્રણેય કેસમાં બીમાર દેખાવાની પ્રક્રિયામાં થોડાક દિવસ લાગે છે. કોવિડ-19ના કેસમાં 1-2 દિવસ બાદ જ વ્યક્તિ બીમાર દેખાવાનું શરૂ થઈ જાય છે.