કિંજલ કારસરીયા, જામનગર : સૌરાષ્ટ્રના એક માત્ર જામનગરમાં (Jamnagar) આવેલા આણંદાબાવા મહિલા વૃદ્ધાશ્રમમાં (Anandbava Mahila Vrudhashram) રાજ્ય સરકારના બાળ અને મહિલા વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત વૃદ્ધાવસ્થામાં મહિલાઓ આસાનીથી ઘરની જેમ પોતાની જિંદગી પસાર કરી રહ્યા છે.