Home » photogallery » kutchh-saurastra » દ્વારકા : નદીનાં ધસમસતા પ્રવાહમાં જોતજોતામા 3 લોકો તણાયા

દ્વારકા : નદીનાં ધસમસતા પ્રવાહમાં જોતજોતામા 3 લોકો તણાયા

કંપનીમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા 3 વ્યક્તિઓ નદી પાર કરતા હતા.

  • 15

    દ્વારકા : નદીનાં ધસમસતા પ્રવાહમાં જોતજોતામા 3 લોકો તણાયા

    દ્વારકામાં ભારે વરસાદના કારણે હડમતીયા ગામ પાસે આવેલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. પૂરના કારણે 3 લોકો નદીમાં તણાયા છે. જેમાથી એક વ્યક્તિને બચાવી લેવાયો છે. જ્યારે અન્ય બે લોકોની શોધખોળ ચાલુ છે. તંત્રને જાણ કરાતા આ લોકોને બચાવાવ માટે ટીમો મોકલવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 25

    દ્વારકા : નદીનાં ધસમસતા પ્રવાહમાં જોતજોતામા 3 લોકો તણાયા

    એક કંપનીમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા 3 વ્યક્તિઓ નદી પાર કરતા હતા. ત્યારે જ પાણીનાં ધસમસતા પ્રવાહમાં આ લોકો તણાયા હતા.

    MORE
    GALLERIES

  • 35

    દ્વારકા : નદીનાં ધસમસતા પ્રવાહમાં જોતજોતામા 3 લોકો તણાયા

    ગામ લોકો આ ત્રણ વ્યક્તિઓ નદી પાર કરી રહ્યા હતા તેનો વીડિયો ઉતારી રહ્યાં હતાં. લોકોની આંખોની સામે જ આ દૂર્ઘટના સર્જાઇ. જોકે, ધસમસત પ્રવાહને કારણે ગામ લોકો કાંઇ કરી ન
    શક્યા પરંતુ તંત્રને જાણ કરી હતી.

    MORE
    GALLERIES

  • 45

    દ્વારકા : નદીનાં ધસમસતા પ્રવાહમાં જોતજોતામા 3 લોકો તણાયા

    ભારે પૂરના કારણે નદીમાં 3 લોકો તણાતા આખા પંથકમાં ઘેરો શોકનો માહોલ છવાયો છે.

    MORE
    GALLERIES

  • 55

    દ્વારકા : નદીનાં ધસમસતા પ્રવાહમાં જોતજોતામા 3 લોકો તણાયા

    દ્વારકામાં સર્વત્ર વરસાદ ખાબક્યો છે. જ્યારે મહત્વનું છે કે, રાજ્યમાં વરસાદની ત્રણ સિસ્ટમ સાઇકલ સક્રિય છે અને આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. શુક્રવારે રાજ્યના 193 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. આણંદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેવી જ રીતે સુરતના માંગરોળમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં ઉકાઈ ડેમમાંથી પાણી આવવાને કારણે ખાડીપૂરનો ભય ઊભો થયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ભરી વળ્યાં છે. 2006 પછી 14 વર્ષે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. ઉકાઈ ડેમના 19 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. રાજ્યમાં 70 ટકા હિસ્સામાં વરસાદ નોંધાયો છે.

    MORE
    GALLERIES