ઉલ્લેખનીય છે કે, ઠેર ઠેરથી આ કાર્યવાહીને આવકાર સાંપડી રહ્યો છે. ત્યારે આ બાબતે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ અને રિલાયન્સ કંપનીના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ પોતાના ટ્વીટર પર ટ્વિટ કરી તંત્રનું ધ્યાન દોર્યું છે કે, દ્વારકાના જગત મંદિર તથા તેની આસપાસ પણ ઘણા ગેરકાયદેસર બાંધકામ આવેલું છે, જેના પર ધ્યાન દોરવા માટે ટ્વીટ કર્યુ છે.