Home » photogallery » junagadh » Maha Shivratri 2023: પર્વત ખોદી બનાવી ટનલ, 2 કરોડનો થયો ખર્ચ, આટલા થશે ફાયદા

Maha Shivratri 2023: પર્વત ખોદી બનાવી ટનલ, 2 કરોડનો થયો ખર્ચ, આટલા થશે ફાયદા

જૂનાગઢનાં ભવનાથમાં યોજાતા શિવરાત્રીનાં મેળાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે દામોદરકુંડ પાસે બનાવવામાં આવેલી ટનલથી ટ્રાફીકમાં ફાયદો થશે. દામોદરકુંડ પાસે ટ્રાફીકમાં ઘટાડો થશે.

विज्ञापन

  • 15

    Maha Shivratri 2023: પર્વત ખોદી બનાવી ટનલ, 2 કરોડનો થયો ખર્ચ, આટલા થશે ફાયદા

    Ashish Parmar, Junagadh : જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો અને પરિક્રમા યોજાય છે. આ બન્ને કાર્યક્રમાં લાખોની સંખ્યામાં ભાવીકો આવતા હોય છે. તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે. જૂનાગઢથી ભવનાથ જવા માટે 2 માર્ગીય રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ દામોદરકુંડ ખાતે ફક્ત એક માર્ગીય રસ્તો જ હતો. જેના કારણે અહીં ભારે ટ્રાફીક થતો હતો. દામોદરકુંડ પાસે ટનલ બનાવવામાં આવી છે. જેના કારણે ટ્રાફીક હળવો થશે.

    MORE
    GALLERIES

  • 25

    Maha Shivratri 2023: પર્વત ખોદી બનાવી ટનલ, 2 કરોડનો થયો ખર્ચ, આટલા થશે ફાયદા

    દામોદરકુંડની ભવનાથ તરફ જતા એક માર્ગીય રસ્તો જ હતો. જેને 2 માર્ગીય કરવા માટે મોટો પર્વત ખોદી ટનલ બનાવવામાં આવી છે. શિવરાત્રી અને લીલી પરિક્રમામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને પહેલા એક માર્ગીય રોડ થી જે પરેશાની થઈ રહી હતી.

    MORE
    GALLERIES

  • 35

    Maha Shivratri 2023: પર્વત ખોદી બનાવી ટનલ, 2 કરોડનો થયો ખર્ચ, આટલા થશે ફાયદા

    2 કરોડના ખર્ચે ટનલ તૈયાર કરવામાં આવી છે. બાજુમાં પર્વત ખોદીને ટનલ બનાવાઇ છે. ભવનાથ જતા હવે ટ્રાફીકમાં રાહત થશે.

    MORE
    GALLERIES

  • 45

    Maha Shivratri 2023: પર્વત ખોદી બનાવી ટનલ, 2 કરોડનો થયો ખર્ચ, આટલા થશે ફાયદા

    દામોદરકુંડ પાસે પ્રસેર પોઇન્ટ હતો. અહીં એક માર્ગીય રસ્તો હોય વાહનનો ભરાવો થઇ જતો હતો. ટનલ બનતા તેમાથી રાહત મળશે.

    MORE
    GALLERIES

  • 55

    Maha Shivratri 2023: પર્વત ખોદી બનાવી ટનલ, 2 કરોડનો થયો ખર્ચ, આટલા થશે ફાયદા

    ટનલને રંગબેરંગી રંગથી રંગવામાં આવી છે. પરિણામે ટનલનું આકર્ષણ પણ ઉભુ થયું છે. લોકો અહીં સેલ્ફી લે છે.

    MORE
    GALLERIES