Ashish Parmar, Junagadh: શિવની ભક્તિમાં લીન થઈ જવાનું પર્વ એટલે મહાશિવરાત્રી. 15 ફેબ્રુઆરી થી શરૂ થતું મહાશિવરાત્રીનું આ પર્વ માટે અત્યારથી જ સાધુ - સંતો આવી રહ્યા છે. શિવરાત્રી મેળાના પ્રથમ દિવસે જ ધજા ચડતાની સાથે 100 થી વધુ ધુણા પ્રજ્વલીત થતા હોય છે.