Home » photogallery » junagadh » જયા બચ્ચન - મહમ્મદ કૈફે જૂનાગઢમાં કોરોનાની રસી મૂકાવી? જાણો શું છે આખો મામલો

જયા બચ્ચન - મહમ્મદ કૈફે જૂનાગઢમાં કોરોનાની રસી મૂકાવી? જાણો શું છે આખો મામલો

Junagadh news: જૂનાગઢ જીલ્લાના ભેસાણ અને વિસાવદર તાલુકામા કૌભાંડ થયુ હોવાની શક્યતા છે. 100% રસીકરણ પૂર્ણ કરવા માટે કૌભાંડ કર્યું હોય તેવી શક્યતા છે. યોગ્ય તપાસ થાય તો અનેક વેકસીનના કૌભાંડ બહાર આવી શકે છે.

  • 17

    જયા બચ્ચન - મહમ્મદ કૈફે જૂનાગઢમાં કોરોનાની રસી મૂકાવી? જાણો શું છે આખો મામલો

    જૂનાગઢ: આજે જૂનાગઢનું નામ ઘણું જ ચર્ચામાં આવી ગયુ છે. જિલ્લામાં કોરોનાનું રસીકરણ 100 ટકા પૂર્ણ કરવા માટે ભળતા નામે બોગસ વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરી દેવાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. સોશિયલ મીડિયામાં ફરતા થયેલા ડોક્યુમેન્ટ દ્વારા આ વાત ચર્ચામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 27

    જયા બચ્ચન - મહમ્મદ કૈફે જૂનાગઢમાં કોરોનાની રસી મૂકાવી? જાણો શું છે આખો મામલો

    આ તમામ બોગસ સર્ટિફિકેટની કોપીઓ છે. જેમાં જ્યા બચ્ચનની ઉંમર વર્ષ 23 એ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બીનાબેન વ્રજલાલ વ્યાસ નામના મહિલા કર્મચારી પાસે રસી લીધી હતી. જેમાં પ્રથમ ડોઝ તા 30 જુલાઈ 2021 બીજો ડોઝ 30 ઓક્ટોબર 2021 અને પ્રિકોશન ડોઝ તા 3 ઓગસ્ટ લીધો હોવાનું સર્ટિફિકેટ મળી આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 37

    જયા બચ્ચન - મહમ્મદ કૈફે જૂનાગઢમાં કોરોનાની રસી મૂકાવી? જાણો શું છે આખો મામલો

    તો બીજી બાજુ મહિમા ચૌધરી 22 વર્ષના છે અને બીનાબેન વ્યાસ પાસેથી રસી મુકાવી છે.

    MORE
    GALLERIES

  • 47

    જયા બચ્ચન - મહમ્મદ કૈફે જૂનાગઢમાં કોરોનાની રસી મૂકાવી? જાણો શું છે આખો મામલો

    મહિમા ચૌધરીએ પણ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી રસી મુકાવીની માહિતી ફરતી થઇ છે.

    MORE
    GALLERIES

  • 57

    જયા બચ્ચન - મહમ્મદ કૈફે જૂનાગઢમાં કોરોનાની રસી મૂકાવી? જાણો શું છે આખો મામલો

    આ ઉપરાંત મહમ્મદ કૈફે પ્રેમરા સબ સેન્ટરમાંથી રસી લીધાનું પ્રમાણપત્ર ફરતુ થયું છે.

    MORE
    GALLERIES

  • 67

    જયા બચ્ચન - મહમ્મદ કૈફે જૂનાગઢમાં કોરોનાની રસી મૂકાવી? જાણો શું છે આખો મામલો

    આ પ્રમાણપત્રમાં કૈફને 57 વર્ષનાં અને ફુલ્લી વેક્સિનેટેડ દર્શાવ્યા છે.

    MORE
    GALLERIES

  • 77

    જયા બચ્ચન - મહમ્મદ કૈફે જૂનાગઢમાં કોરોનાની રસી મૂકાવી? જાણો શું છે આખો મામલો

    જૂનાગઢ જીલ્લાના ભેસાણ અને વિસાવદર તાલુકામા કૌભાંડ થયુ હોવાની શક્યતા છે. 100% રસીકરણ પૂર્ણ કરવા માટે કૌભાંડ કર્યું હોય તેવી શક્યતા છે. યોગ્ય તપાસ થાય તો અનેક વેકસીનના કૌભાંડ બહાર આવી શકે છે.

    MORE
    GALLERIES