Home » photogallery » junagadh » Junagadh : ગભરાવાની જરૂર નથી, સાવધાન રહો : કોરોનાને લઈ તંત્ર સજ્જ

Junagadh : ગભરાવાની જરૂર નથી, સાવધાન રહો : કોરોનાને લઈ તંત્ર સજ્જ

કોરોના ફરી ફુફાળા મારી રહ્યો છે. ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દેવા આવી છે.હાલ સિવિલમાં 1181 ઓક્સિજન બેડ છે અને 350 થી વધુ વેન્ટિલેટર ઉપલબ્ધ છે. તેમજ રોજ 500 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

विज्ञापन

  • 15

    Junagadh : ગભરાવાની જરૂર નથી, સાવધાન રહો : કોરોનાને લઈ તંત્ર સજ્જ

    Ashish Parmar,Junagadh : ભારતમાં કોરોનાના લઈને આરોગ્યતંત્ર સજ્જ થયું છે ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને હોસ્પિટલ તંત્ર સંપૂર્ણપણે કોરોના સામેની લડાઈમાં સજ્જ જોવા મળી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 25

    Junagadh : ગભરાવાની જરૂર નથી, સાવધાન રહો : કોરોનાને લઈ તંત્ર સજ્જ

    સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડ જે તૈયાર હતો, તેને લઈને હોસ્પિટલના સતાધીશોએ તૈયારીઓ કરી દીધી છે. કોરોનાની જ્યારથી શરૂઆત થઈ છે, ત્યારથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોના માટેની અલગ કોવીડ હોસ્પિટલ ઊભી કરાઈ છે. આ કોવિડ હોસ્પિટલ હજુ અલગ જ વિભાગ રાખવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં કોરોનાના કેસો આવશે, તેના માટે હોસ્પિટલ તંત્ર દ્વારા ખૂબ જ આયોજનબદ્ધ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 35

    Junagadh : ગભરાવાની જરૂર નથી, સાવધાન રહો : કોરોનાને લઈ તંત્ર સજ્જ

    હાલ સિવિલ હોસ્પિટલમાં 1181 ઓક્સિજન બેડની સુવિધા છે. 350 થી પણ વધારે વેન્ટિલેટર હાલ ઉપલબ્ધ છે. ઉપરાંત દવાનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે. તેમ જ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી રાખવામાં આવ્યો છે. મીની પ્લાન્ટ ઓક્સિજન અહીં જ કાર્યરત છે.

    MORE
    GALLERIES

  • 45

    Junagadh : ગભરાવાની જરૂર નથી, સાવધાન રહો : કોરોનાને લઈ તંત્ર સજ્જ

    જૂનાગઢ જિલ્લામાં દરરોજ 500 થી વધારે રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે.તેમજ જરૂર જણાય તો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. તેથી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કોરોનાને લઈને કચાસ ન રહી જાય તે માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 55

    Junagadh : ગભરાવાની જરૂર નથી, સાવધાન રહો : કોરોનાને લઈ તંત્ર સજ્જ

    થોડા દિવસો પહેલા જ વેક્સિનનો જથ્થો પડ્યો હતો,તેની એક્સપાયરી ડેટ નજીક હોવાથી તે જથ્થાને પરત મોકલી દેવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ હવે નવો જથ્થો નોંધાવી દેવામાં આવ્યો છે ત્રણથી ચાર દિવસમાં કોવિડ વેક્સિન લોકોને મળવાનું શરૂ થઈ જશે. જેથી કોરોનાને સામે લોકો રક્ષણ મેળવી શકે.

    MORE
    GALLERIES