Home » photogallery » jamnagar » સદગુરુ જગ્ગી વાસુદેવ જામનગરના નવા બંદરેથી ભારતમાં પ્રવેશ કર્યો, રજવાડી ઠાઠ સાથે સ્વાગત કરાયું

સદગુરુ જગ્ગી વાસુદેવ જામનગરના નવા બંદરેથી ભારતમાં પ્રવેશ કર્યો, રજવાડી ઠાઠ સાથે સ્વાગત કરાયું

જામનગર (Jamnagar)ના આંગણે દરિયાઈ માર્ગે ભારતમાં સૌપ્રથમ સદગુરુ જગ્ગી વાસુદેવ (Sadguru Jaggi Vasudev) આવી પહોંચતા રજવાડી સ્વાગત કરવામાં આવ્યું છે. જામનગરના નવા બંદરે અગાઉ પોલેન્ડના બાળકોને જામનગરના રાજવી જામ દિગ્વિજયસિંહજીએ ઉતારી કર્યા હતા.

विज्ञापन

  • 15

    સદગુરુ જગ્ગી વાસુદેવ જામનગરના નવા બંદરેથી ભારતમાં પ્રવેશ કર્યો, રજવાડી ઠાઠ સાથે સ્વાગત કરાયું

    કિંજલ કારસરીયા, જામનગર : જામનગરના આંગણે દરિયાઈ માર્ગે ભારતમાં સૌપ્રથમ સદગુરુ જગ્ગી વાસુદેવ આવી પહોંચતા રજવાડી સ્વાગત કરવામાં આવ્યું છે. જામનગરના નવા બંદરે અગાઉ પોલેન્ડના બાળકોને જામનગરના રાજવી જામ દિગ્વિજયસિંહજીએ ઉતારી કર્યા હતા. ત્યારબાદ ફરી એકવાર માટીના શુદ્ધિકરણ માટે ચળવળ ચલાવતા સદગુરુ જગ્ગી વાસુદેવ માર્ચ 2022થી વિવિધ દેશોના પ્રવાસ બાદ ભારતમાં સૌપ્રથમ જામનગર આવતા ખાસ નોટિફાઇડ કરાવી જામનગર બંદરે ઉતરાણ કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 25

    સદગુરુ જગ્ગી વાસુદેવ જામનગરના નવા બંદરેથી ભારતમાં પ્રવેશ કર્યો, રજવાડી ઠાઠ સાથે સ્વાગત કરાયું

    જામનગરના નવા રોજી બંદર ખાતે સદગુરુ જગ્ગી વાસુદેવનો કાફલો જ્યારે આવી પહોંચ્યો ત્યારે જામનગરના વિવિધ ધર્મ ગુરુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં આવેલ શ્રી 5 નવતનપુરી ધામના આચાર્યશ્રી 108 કૃષ્ણમણિજી મહારાજ, આણંદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ, મોટી હવેલી જામનગર ના રસાદ્રરાયજી મહોદય, રાધે કૃષ્ણના હરિબાપુ સહિતના સંતો મહંતોએ સદગુરુ જગ્ગી વાસુદેવ ને જામનગરમાં આવકાર્યા હતા.

    MORE
    GALLERIES

  • 35

    સદગુરુ જગ્ગી વાસુદેવ જામનગરના નવા બંદરેથી ભારતમાં પ્રવેશ કર્યો, રજવાડી ઠાઠ સાથે સ્વાગત કરાયું

    જામનગરમાં જામ સાહેબને ત્યાં આવી રહેલા સદગુરુ જગ્ગી વાસુદેવને આવકારવા માટે બંદર ઉપર જામસાહેબના પ્રતિનિધિ અને રાજપૂત સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા. સાથેસાથે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

    MORE
    GALLERIES

  • 45

    સદગુરુ જગ્ગી વાસુદેવ જામનગરના નવા બંદરેથી ભારતમાં પ્રવેશ કર્યો, રજવાડી ઠાઠ સાથે સ્વાગત કરાયું

    જામનગરમાં સદગુરુ જગ્ગી વાસુદેવનો કાફલો સીધો જ બંદરેથી રવાના થયો હતો ત્યારે ખાસ વિશ્વની એકમાત્ર મર્સિડીઝ સહિતનો રજવાડી ત્રણ ગાડીઓનો કાફલો પણ તેમની સ્વાગત યાત્રામાં જોડાયો હતો અને બંદરથી સીધા જ સદગુરુ જગ્ગી વાસુદેવ નેવીના વાલસુરા મથક ખાતે પહોંચ્યા હતા.

    MORE
    GALLERIES

  • 55

    સદગુરુ જગ્ગી વાસુદેવ જામનગરના નવા બંદરેથી ભારતમાં પ્રવેશ કર્યો, રજવાડી ઠાઠ સાથે સ્વાગત કરાયું

    જામનગરમાં સદગુરુ જગ્ગી વાસુદેવના આગમનને લઇ ને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાંજે સદગુરુ જગ્ગી વાસુદેવ સેવ સોઇલ એટલે કે માટીના શુદ્ધિકરણ માટે ઉદ્બોધન પણ કરનાર છે.

    MORE
    GALLERIES