Home » photogallery » jamnagar » Gujarat Farmer: બોલો બટાકાં પણ માલામાલ બનાવી શકે? સૌરાષ્ટ્રના આ ખેડૂતોએ કરી બતાવ્યું

Gujarat Farmer: બોલો બટાકાં પણ માલામાલ બનાવી શકે? સૌરાષ્ટ્રના આ ખેડૂતોએ કરી બતાવ્યું

જામનગરના ધુવાવના ખેડૂત પોપટભાઈ અગાઉ સિમલા બાદમાં ઉત્તર પ્રદેશના હાપૂડમાંથી બટેટાના બીજ લાવતા હતા. બાદમાં હવે પંજાબના જલંધરથી નવાં જ પ્રકારના મોટા બટેટાના બિયારણ લાવી વાવેતર કરી રહ્યા છે.

विज्ञापन

  • 16

    Gujarat Farmer: બોલો બટાકાં પણ માલામાલ બનાવી શકે? સૌરાષ્ટ્રના આ ખેડૂતોએ કરી બતાવ્યું

    કિંજલ કારસરીયા, જામનગર: બટેટાનું નામ આવે એટલે ડીસા અને ઉત્તર ગુજરાતનું નામ યાદ આવી જાય, પરંતુ હવે સૌરાષ્ટ્રના જામનગરમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો પાણી હોવાથી બટેટાની ખેતી તરફ વળ્યા છે અને સારું કમાણી પણ કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 26

    Gujarat Farmer: બોલો બટાકાં પણ માલામાલ બનાવી શકે? સૌરાષ્ટ્રના આ ખેડૂતોએ કરી બતાવ્યું

    હવે સૌરાષ્ટ્રના જામનગરમાં ખેડૂતો બટેટાની ખેતી કરતા થયા છે. મોટા ભાગે ડીસા, નળિયાદ અને ઉત્તર ગુજરાતમાં વાવેતર થતું હોય છે. પરંતુ હવે જામનગરના ધુવાવમાં આવેલા ખેડૂત પોપટભાઈ ગોરણીયા 1975થી ત્રીજી પેઢીએ બટેટાનું વાવેતર કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 36

    Gujarat Farmer: બોલો બટાકાં પણ માલામાલ બનાવી શકે? સૌરાષ્ટ્રના આ ખેડૂતોએ કરી બતાવ્યું

    જામનગરના ધુવાવના ખેડૂત પોપટભાઈ અગાઉ સિમલા બાદમાં ઉત્તર પ્રદેશના હાપૂડમાંથી બટેટાના બીજ લાવતા હતા. બાદમાં હવે પંજાબના જલંધરથી નવાં જ પ્રકારના મોટા બટેટાના બિયારણ લાવી વાવેતર કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 46

    Gujarat Farmer: બોલો બટાકાં પણ માલામાલ બનાવી શકે? સૌરાષ્ટ્રના આ ખેડૂતોએ કરી બતાવ્યું

    જામનગરના આ ખેડૂતે અગાઉ લોકર બટેટાનું વાવેતર કર્યું હતું. બાદમાં હાપૂડનું બાદશાહ બિયારણ વાવ્યું હતું અને હવે સમયની સાથે સારી ક્વોલિટીના બટેટા માટે છેલ્લે પંજાબથી ભૂખરાજ અને એસવન બટેટાનું બીજ લાવવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 56

    Gujarat Farmer: બોલો બટાકાં પણ માલામાલ બનાવી શકે? સૌરાષ્ટ્રના આ ખેડૂતોએ કરી બતાવ્યું

    જામનગરના ધુવાવના ખેડૂત પોપટભાઈ ગોરાણીયાએ પોતાની 80 વીઘા પાણીવાળી જગ્યામાં 800 થી 900 કટ્ટા બટેટાના બિયારણનું વાવેતર કર્યું છે.

    MORE
    GALLERIES

  • 66

    Gujarat Farmer: બોલો બટાકાં પણ માલામાલ બનાવી શકે? સૌરાષ્ટ્રના આ ખેડૂતોએ કરી બતાવ્યું

    સૌરાષ્ટ્રમાં માત્ર જામનગરમાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં આ બટાકાનું સારું પાણી હોવાથી વાવેતર કરતા ખેડૂતને ત્યાથી લોકો ખેતરેથી જ બટેટા લઈ જાય છે. જેથી વેચાણ કરવા પણ ક્યાંય જવું પડતું નથી. 20 કિલોના 250 રૂપિયા આસપાસની કિંમત આવતા ખેડૂત પણ ખુશી અનુભવી રહ્યા છે અને અન્ય ખેડૂતો પણ પાણીવાળી જગ્યામાં બટેટા તરફ ખેતી કરવાનું વિચારી રહ્યા છે.

    MORE
    GALLERIES