Home » photogallery » jamnagar » Jamnagar: જામનગરનો આ અશ્વ જાણે સાચું સોનુ! રૂપરૂપનો અંબાર છે 'રણશેર', તસવીરો નિહાળી અભિભૂત થઈ જશો!

Jamnagar: જામનગરનો આ અશ્વ જાણે સાચું સોનુ! રૂપરૂપનો અંબાર છે 'રણશેર', તસવીરો નિહાળી અભિભૂત થઈ જશો!

અશ્વપ્રિય મિલનભાઈ કારિયા અને ભાવનાબેન કારિયાના રાજલ સ્ટડ ફાર્મ ખાતે લગભગ 6 જેટલા એકથી એક ચડિયાતા અશ્વો છે.

  • 19

    Jamnagar: જામનગરનો આ અશ્વ જાણે સાચું સોનુ! રૂપરૂપનો અંબાર છે 'રણશેર', તસવીરો નિહાળી અભિભૂત થઈ જશો!

    Kishor chudasama jamnagarમહારાણા પ્રતાપનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું છે. લોકો જેટલા મહારાણા પ્રતાપને જાણે છે તેટલું જ તેના વફાદાર ઘોડા ચેતકને પણ જાણે છે. આથી જ વફાદાર ઘોડા ચેતકનું નામ પણ ઇતિહાસમાં ચોપડે આજે જીવંત છે ત્યારે આ ચેતકની કાઠીયાવાડી ઘોડા બ્રીડનો વંશજ રણશેર પણ જામનગરમાં આવેલો છે.

    MORE
    GALLERIES

  • 29

    Jamnagar: જામનગરનો આ અશ્વ જાણે સાચું સોનુ! રૂપરૂપનો અંબાર છે 'રણશેર', તસવીરો નિહાળી અભિભૂત થઈ જશો!

    જામનગરના સિક્કા પાટિયા નજીક આવેલ રાજલ સ્ટેટ ફાર્મ ખાતે રણશેર નામના આ વછેરાની હણહણાટી ગુંજી રહી છે. રણશેર આદમનો યથાર્ત છે.

    MORE
    GALLERIES

  • 39

    Jamnagar: જામનગરનો આ અશ્વ જાણે સાચું સોનુ! રૂપરૂપનો અંબાર છે 'રણશેર', તસવીરો નિહાળી અભિભૂત થઈ જશો!

    કાઠિયાવાડી ઘોડાની ઉત્તમ ગુણવત્તા એ છે કે બ્રિડ બ્યુટી અને બ્રેઇન સાથે સુવાડી ચામડી અને તાકાતવર હોય છે, સાથે જ તે માલિક પ્રત્યે સૌથી વફાદાર માનવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 49

    Jamnagar: જામનગરનો આ અશ્વ જાણે સાચું સોનુ! રૂપરૂપનો અંબાર છે 'રણશેર', તસવીરો નિહાળી અભિભૂત થઈ જશો!

    અશ્વપ્રિય મિલનભાઈ કારિયા અને ભાવનાબેન કારિયાના રાજલ સ્ટેટ ફાર્મ ખાતે લગભગ 6 જેટલા એકથી એક ચડિયાતા અશ્વો છે.

    MORE
    GALLERIES

  • 59

    Jamnagar: જામનગરનો આ અશ્વ જાણે સાચું સોનુ! રૂપરૂપનો અંબાર છે 'રણશેર', તસવીરો નિહાળી અભિભૂત થઈ જશો!

    આ રણશેર માત્ર 9 માસનો જ હોવા છતાં તેનું રૂપ અદ્દભુત અને આકર્ષિત છે.

    MORE
    GALLERIES

  • 69

    Jamnagar: જામનગરનો આ અશ્વ જાણે સાચું સોનુ! રૂપરૂપનો અંબાર છે 'રણશેર', તસવીરો નિહાળી અભિભૂત થઈ જશો!

    અશ્વપ્રિય મિલનભાઈ કારિયા અને ભાવનાબેન કારિયાના રાજલ સ્ટડ ફાર્મ ખાતે લગભગ 6 જેટલા એકથી એક ચડિયાતા અશ્વો છે.

    MORE
    GALLERIES

  • 79

    Jamnagar: જામનગરનો આ અશ્વ જાણે સાચું સોનુ! રૂપરૂપનો અંબાર છે 'રણશેર', તસવીરો નિહાળી અભિભૂત થઈ જશો!

    આથી જ વફાદાર ઘોડા ચેતકનું નામ પણ ઇતિહાસમાં ચોપડે આજે જીવંત છે ત્યારે આ ચેતકની કાઠીયાવાડી ઘોડા બ્રીડનો વંશજ રણશેર પણ જામનગરમાં આવેલો છે.

    MORE
    GALLERIES

  • 89

    Jamnagar: જામનગરનો આ અશ્વ જાણે સાચું સોનુ! રૂપરૂપનો અંબાર છે 'રણશેર', તસવીરો નિહાળી અભિભૂત થઈ જશો!

    જામનગરના સિક્કા પાટિયા નજીક આવેલ રાજલ સ્ટેટ ફાર્મ ખાતે રણશેર નામના આ વછેરાની હણહણાટી ગુંજી રહી છે. રણશેર આદમનો યથાર્ત છે.

    MORE
    GALLERIES

  • 99

    Jamnagar: જામનગરનો આ અશ્વ જાણે સાચું સોનુ! રૂપરૂપનો અંબાર છે 'રણશેર', તસવીરો નિહાળી અભિભૂત થઈ જશો!

    કાઠિયાવાડી ઘોડાની ઉત્તમ ગુણવત્તા એ છે કે બ્રિડ બ્યુટી અને બ્રેઇન સાથે સુવાડી ચામડી અને તાકાતવર હોય છે, સાથે જ માલિક પ્રત્યે સૌથી વફાદાર માનવામાં આવે છે.

    MORE
    GALLERIES