Home » photogallery » દેશ » Surgical Strike 2.0 : આખી રાત ઊંઘી ન શક્યા PM Modi

Surgical Strike 2.0 : આખી રાત ઊંઘી ન શક્યા PM Modi

જ્યારે પાયલોટ સહિત દરેક લડાકૂ વિમાન પાછા ફરીને આવ્યા ત્યારે અભિયના સાથે જોડાયેલા દરેક માણસને શુભેચ્છાઓ આપી.

  • 14

    Surgical Strike 2.0 : આખી રાત ઊંઘી ન શક્યા PM Modi

    જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં સીઆરપીએફનાં કાફલા પર થયેલા આતંકી હુમલોનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ POKમાં ઘુસીને જૈશનાં ઠેકાણાંઓ પર હુમલો કર્યો છે. માહિતી મળી રહી છે તે પ્રમાણે રાતે આશરે સડા ત્રણ વાગે એક સાથે 12 મિરાજ 2000 લડાકૂ વિમાનોએ બાલાકોટમાં આવેલા આતંકીઓનાં ઠેકાણાંઓ પર હુમલો કર્યો અને તેને પુરેપુરા તબાહ કરી દીધાં. ભારતીય વાયુસેના સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે રાતે નિયંત્રણ રેખાની પાર જૈશનાં આતંકી કેમ્પ પર આશરે 1000 કિલોગ્રામનાં બોમ્બ ફેંક્યા હતાં. આની સાથે જ ભારતે પુલવામાનાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકી હુમલાનો બદલો લઇ લીધો છે.

    MORE
    GALLERIES

  • 24

    Surgical Strike 2.0 : આખી રાત ઊંઘી ન શક્યા PM Modi

    સરકારનાં સૂત્રો પ્રમાણે જે સમયે ભારત પાકિસ્તાનમાં ઘુસીને બોમ્બ વરસાવતા હતા તે સમય આ આખી ઘટના પર પ્રધાનમંત્રી મોદીની નજર હતી. હુમલાની આખી રાત વડાપ્રધાન ઊંઘી ન હતા શક્યા. તેઓ જાતે આખા અભિયાન પર નજર રાખીને બેઠા હતાં. જ્યારે પાયલોટ સહિત દરેક લડાકૂ વિમાન પાછા ફરીને આવ્યા ત્યારે અભિયના સાથે જોડાયેલા દરેક માણસને શુભેચ્છાઓ આપી.

    MORE
    GALLERIES

  • 34

    Surgical Strike 2.0 : આખી રાત ઊંઘી ન શક્યા PM Modi

    બીજા દિવસની સવારે એટલે મંગળવારે વડાપ્રધાને પોતાનાં સરકારી આવાસ આશરે 10 કલાકે મંત્રિમંડળની બેઠક રાખી હતી. તે સુરક્ષા મામલાની સમિતિની બેઠક હતી. જે પછી તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં ગાંધી શાંતિ પુરસ્કારમાં સામેલ થયા.

    MORE
    GALLERIES

  • 44

    Surgical Strike 2.0 : આખી રાત ઊંઘી ન શક્યા PM Modi

    પછી તેઓ રાજસ્થાનમાં એક રેલીને સંબોધિત કરવા માટે ગયા અને ત્યાંથી તેઓ દિલ્હી આવીને મેટ્રોથી ઇસ્કોન ટેમ્પલ જઇને દુનિયાની સૌથી મોટી ભગવત ગીતાનું અનાવરણ કર્યું. પીએમ આખો દિવસ કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યાં.

    MORE
    GALLERIES