કાશ્મીરમાં થયેલી હિમવર્ષાને કારણે કાશ્મીર વેલી અને જમ્મુમાં થયેલી વર્ષાને કારણે ત્યાં રહેતી જનતાનાં જીવન પર ઘણી જ વિપરીત અસર પડી છે. આને કારણે લોકોને ઘરમાં રહેવું પડે છે, ઘણાં વિસ્તારમાં વિજળી પણ નથી તથા વાહનવ્યવહાર અને વિમાન સેવાને અસર થઈ છે.(Image: AP)
2/ 8
ગઇકાલે શ્રીનગર એરપોર્ટ પરથી 26થી વઘુ ફ્લાઈટના શેડયુલ ફેરવાયા હતા અને 15 ફ્લાઈટ રદ થઈ હતી. કેદારનાથમાં પણ ફરીથી બરફવર્ષા થતા જનજીવનને અસર થઈ હતી. (Image: AP)
3/ 8
જમ્મુ અને કાશ્મીરમાં ભારે બરફવર્ષા અને હિમસ્ખલનને પગલે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરવો પડયો હતો. હવામાન વિભાગે ફેબુ્રઆરીની પાંચથી આઠ સુધી કાશ્મીરમાં ફરી ભારે બરફવર્ષા અને વરસાદની આગાહી કરી છે. (Image: AP)
4/ 8
હવામાન વિભાગે જણાવ્યું હતું કે પિરપંજાલ પર્વતમાળામાં બારામુલ્લા સુધી ભારે વરસાદ થશે. શ્રીનગરમાં આજે તાપમાન 0.2 ડિગ્રી નોંધાયું હતું અને ગુલમર્ગમાં પાંચ ડિગ્રી તાપમાન રહ્યું હતું.(Image: AP)
5/ 8
હિમાચલ પ્રદેશમાં હિમસ્ખલનની ચેતવણી આપી વહીવટીતંત્રે પ્રવાસીઓને ઊંચાઈવાળા વિસ્તારમાં ન જવા સલાહ આપી હતી. ચમ્બા, શિમલા, કુલ્લુ અને કિન્નોર જિલ્લામાં બચાવ ટુકડીને તૈનાત કરાઈ હતી.(Image: AP)
6/ 8
હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા અને કરા સાથે તોફાનની આગાહી કરી હતી.(Image: AP)
7/ 8
જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા
8/ 8
જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા
विज्ञापन
18
J&Kમાં ભારે બરફવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, હાઇવે બંધ, ફ્લાઇટો થઇ રદ
કાશ્મીરમાં થયેલી હિમવર્ષાને કારણે કાશ્મીર વેલી અને જમ્મુમાં થયેલી વર્ષાને કારણે ત્યાં રહેતી જનતાનાં જીવન પર ઘણી જ વિપરીત અસર પડી છે. આને કારણે લોકોને ઘરમાં રહેવું પડે છે, ઘણાં વિસ્તારમાં વિજળી પણ નથી તથા વાહનવ્યવહાર અને વિમાન સેવાને અસર થઈ છે.(Image: AP)
J&Kમાં ભારે બરફવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, હાઇવે બંધ, ફ્લાઇટો થઇ રદ
ગઇકાલે શ્રીનગર એરપોર્ટ પરથી 26થી વઘુ ફ્લાઈટના શેડયુલ ફેરવાયા હતા અને 15 ફ્લાઈટ રદ થઈ હતી. કેદારનાથમાં પણ ફરીથી બરફવર્ષા થતા જનજીવનને અસર થઈ હતી. (Image: AP)
J&Kમાં ભારે બરફવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, હાઇવે બંધ, ફ્લાઇટો થઇ રદ
જમ્મુ અને કાશ્મીરમાં ભારે બરફવર્ષા અને હિમસ્ખલનને પગલે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરવો પડયો હતો. હવામાન વિભાગે ફેબુ્રઆરીની પાંચથી આઠ સુધી કાશ્મીરમાં ફરી ભારે બરફવર્ષા અને વરસાદની આગાહી કરી છે. (Image: AP)
J&Kમાં ભારે બરફવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, હાઇવે બંધ, ફ્લાઇટો થઇ રદ
હવામાન વિભાગે જણાવ્યું હતું કે પિરપંજાલ પર્વતમાળામાં બારામુલ્લા સુધી ભારે વરસાદ થશે. શ્રીનગરમાં આજે તાપમાન 0.2 ડિગ્રી નોંધાયું હતું અને ગુલમર્ગમાં પાંચ ડિગ્રી તાપમાન રહ્યું હતું.(Image: AP)
J&Kમાં ભારે બરફવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, હાઇવે બંધ, ફ્લાઇટો થઇ રદ
હિમાચલ પ્રદેશમાં હિમસ્ખલનની ચેતવણી આપી વહીવટીતંત્રે પ્રવાસીઓને ઊંચાઈવાળા વિસ્તારમાં ન જવા સલાહ આપી હતી. ચમ્બા, શિમલા, કુલ્લુ અને કિન્નોર જિલ્લામાં બચાવ ટુકડીને તૈનાત કરાઈ હતી.(Image: AP)