Home » photogallery » gujarat » સાબરકાંઠા : પોળોના જંગલોમાં ફરવા જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર

સાબરકાંઠા : પોળોના જંગલોમાં ફરવા જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર

વિજયનગર સ્થિત પોળોના જંગલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મોટી સંખ્યામાં લોકો શનિ અને રવિવારની રજાઓમાં પોળાના જંગલોમાં ફરવા જાય છે

  • 14

    સાબરકાંઠા : પોળોના જંગલોમાં ફરવા જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર

    હિંમતનગર : અમદાવાદની નજીક આવેલા વિજયનગર સ્થિત પોળોના જંગલો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મોટી સંખ્યામાં લોકો શનિ અને રવિવારની રજાઓમાં પોળાના જંગલોમાં ફરવા જાય છે. જોકે હવે પ્રવાસીઓ શનિવાર અને રવિવારે જઈ શકશે નહીં, કારણ કે સાબરકાંઠાના ક્લેક્ટરે શનિવાર અને રવિવારે પોળોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 24

    સાબરકાંઠા : પોળોના જંગલોમાં ફરવા જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર

    કોરોનાની મહામારી વચ્ચે શનિવાર અને રવિવારના રોજ 25 હજારથી વધુ લોકો પોળોની મુલાકાત લેતા હતા. જેથી ધારાસભ્ય અશ્વિન કોટવાલે રસ્તા રોકો આંદોલન‌ કર્યું હતું. આ પછી વહીવટી તંત્ર જાગ્યુ હતુ અને કલેક્ટરે જાહેરનામુ બહાર પાડીને પોળો પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 34

    સાબરકાંઠા : પોળોના જંગલોમાં ફરવા જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર

    પર્વતોની વચ્ચે ઐતિહાસિક સ્થાપ્યો, ધોધ, નદી અને વનરાજીથી સુંદર પોળાના જંગલો છેલ્લા ઘણા સમયથી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 44

    સાબરકાંઠા : પોળોના જંગલોમાં ફરવા જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર

    મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોળાના જંગલોની મુલાકાત કરે છે. ખાસ કરીને ચોમાસામાં વાતાવરણ ઘણું જ રમણીય જોવા મળે છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES