Home » photogallery » gujarat » કાનપુર ટ્રેન દુર્ઘટનાની આ તસવીરો જોઇ આંખોમાંથી આવી જશે આંસુ

કાનપુર ટ્રેન દુર્ઘટનાની આ તસવીરો જોઇ આંખોમાંથી આવી જશે આંસુ

પુખરાયાઃકાનપુર પાસે પુખરાયામાં પટના-ઇન્દોર એક્સપ્રેક્સના 14 ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 100 લોકોના મોત નીપજ્યા છે.

  • 19

    કાનપુર ટ્રેન દુર્ઘટનાની આ તસવીરો જોઇ આંખોમાંથી આવી જશે આંસુ

    પુખરાયાઃકાનપુર પાસે પુખરાયામાં પટના-ઇન્દોર એક્સપ્રેક્સના 14 ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 100 લોકોના મોત નીપજ્યા છે. 

    MORE
    GALLERIES

  • 29

    કાનપુર ટ્રેન દુર્ઘટનાની આ તસવીરો જોઇ આંખોમાંથી આવી જશે આંસુ

    જ્યારે 150થી વધુ ઘાયલ છે. મૃતકો અને ઘાયલોની સંખ્યા વધી શકે છે. સવારે 3 વાગ્યે 10 મિનિટ આ દુર્ઘટના સર્જાઇ હતી. આ અકસ્માત ઝાંસી મંડલના પુખરાયા-મલસા સ્ટેશન વચ્ચે થઇ હતી. એક બોગી બીજી બોગી પર ચડી ગઇ હતી. 

    MORE
    GALLERIES

  • 39

    કાનપુર ટ્રેન દુર્ઘટનાની આ તસવીરો જોઇ આંખોમાંથી આવી જશે આંસુ

    ટ્રેનમાં સવાર એક યાત્રીકે આંખો સામે આ મોતની દુર્ઘટના અંગે ભીખી આંખો વર્ણવી હતી. તેણે કહ્યુ હતું કે એક પરિવારની બે વર્ષની માસુમ બાળકી મસ્તીથી રમી રહી હતી બધા યાત્રિકો સાથે હળી મળી ગઇ હતી પરંતુ આ દુર્ઘટનામાં તે માસુમ બાળકીના શરીરના બે ટુકડા થઇ ગયા છે. 

    MORE
    GALLERIES

  • 49

    કાનપુર ટ્રેન દુર્ઘટનાની આ તસવીરો જોઇ આંખોમાંથી આવી જશે આંસુ

    ઘટનાસ્થળે કમકમાટી ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. હજુ અનેક લોકો દબાયેલા છે. 

    MORE
    GALLERIES

  • 59

    કાનપુર ટ્રેન દુર્ઘટનાની આ તસવીરો જોઇ આંખોમાંથી આવી જશે આંસુ

    14 પૈકી ત્રણ ડબ્બાને સૌથી વધુ નુકશન થયું છે. જેમાં એસ-1,એસ-2 અને એસ-3 સ્લીપર અને એક જનરલ ડબ્બો છે. યાત્રીકોને સારવાર માટે કાનપુર અને નજીકની હોસ્પીટલોમાં ખસેડાયા છે. ટ્રેનમાં હજુ ઘણા લોકો ફસાયેલા છે, તેમને બહાર નીકાળવાની કોશિશ કરી રહી છે. આ દુર્ઘટના બાદ રેલ મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું, ‘દુઃખદ દુર્ઘટના છે. અમે દરેક રીતે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે. 

    MORE
    GALLERIES

  • 69

    કાનપુર ટ્રેન દુર્ઘટનાની આ તસવીરો જોઇ આંખોમાંથી આવી જશે આંસુ

    14 પૈકી ત્રણ ડબ્બાને સૌથી વધુ નુકશન થયું છે. જેમાં એસ-1,એસ-2 અને એસ-3 સ્લીપર અને એક જનરલ ડબ્બો છે. યાત્રીકોને સારવાર માટે કાનપુર અને નજીકની હોસ્પીટલોમાં ખસેડાયા છે. ટ્રેનમાં હજુ ઘણા લોકો ફસાયેલા છે, તેમને બહાર નીકાળવાની કોશિશ કરી રહી છે. આ દુર્ઘટના બાદ રેલ મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું, ‘દુઃખદ દુર્ઘટના છે. અમે દરેક રીતે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે. 

    MORE
    GALLERIES

  • 79

    કાનપુર ટ્રેન દુર્ઘટનાની આ તસવીરો જોઇ આંખોમાંથી આવી જશે આંસુ

    આ દુર્ઘટના પછી અનેક ટ્રેન રદ કરવી પડી છે તો કેટલીક ટ્રેનોના રૂટ બદલાયા છે. 

    MORE
    GALLERIES

  • 89

    કાનપુર ટ્રેન દુર્ઘટનાની આ તસવીરો જોઇ આંખોમાંથી આવી જશે આંસુ

    મુસાફરોમાં ભયનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. બચી ગયેલા મુસાફરોના પરિજનો દ્વારા સંપર્ક કરાતો હતો. 

    MORE
    GALLERIES

  • 99

    કાનપુર ટ્રેન દુર્ઘટનાની આ તસવીરો જોઇ આંખોમાંથી આવી જશે આંસુ

    યાત્રીકોને સારવાર માટે કાનપુર અને નજીકની હોસ્પીટલોમાં ખસેડાયા છે. ટ્રેનમાં હજુ ઘણા લોકો ફસાયેલા છે, તેમને બહાર નીકાળવાની કોશિશ કરી રહી છે. આ દુર્ઘટના બાદ રેલ મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું, ‘દુઃખદ દુર્ઘટના  છે. અમે દરેક રીતે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે. 

    MORE
    GALLERIES