જન્માષ્ટમીનાં પાવન પર્વની ઉજવણી ગુજરાતભરમાં ખુબજ ધામધૂમથી કરવામાં આવી રહી છે. લાલાનાં જન્મોત્વસમાં આખુ ગુજરાત કૃષ્ણમય થઇ ગયું છે. ત્યારે રાજ્યભરમાં રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મ સમયે કેવો માહોલ હતો. તેનાં પર કરી લો એક નજર.
2/ 14
અમદાવાદની ઢાળની પોળમાં કૃષ્ણજન્મ સમયે રાત્રે 12.00 વાગ્યે દહી હાંડીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો