Home » photogallery » gujarat » Navratri 2019: બજરંગદળે પાર્ટી પ્લોટો બહાર 'લવ જેહાદથી સાવધાન'ના લગાવ્યા પોસ્ટર્સ

Navratri 2019: બજરંગદળે પાર્ટી પ્લોટો બહાર 'લવ જેહાદથી સાવધાન'ના લગાવ્યા પોસ્ટર્સ

આ વર્ષે વીએચપી બજરંગ દળના કાર્યકર્તાઓએ લવ જેહાદને રોકવા માટે પાર્ટી પ્લોટોની બહાર લવ જેહાદથી સાવધાનના સ્ટીકરો લગાવ્યા હતા.

विज्ञापन

  • 14

    Navratri 2019: બજરંગદળે પાર્ટી પ્લોટો બહાર 'લવ જેહાદથી સાવધાન'ના લગાવ્યા પોસ્ટર્સ

    રવિવારથી નવરાત્રીની શરુઆત થવા જઈ રહી છે ત્યારે વીએચપી બજરંગ દળ દ્વારા શહેરમાં આવેલ પાર્ટી પ્લોટોમાં લવ જેહાદથી સાવધાનના બોર્ડ અને સ્ટીકરો લગાવી દીધા છે.

    MORE
    GALLERIES

  • 24

    Navratri 2019: બજરંગદળે પાર્ટી પ્લોટો બહાર 'લવ જેહાદથી સાવધાન'ના લગાવ્યા પોસ્ટર્સ

    ગુજરાતની ઓળખ એટલે નવરાત્રી, અને નવરાત્રી જ્યારે પણ આવતી હોય છે ત્યારે અનેક હિન્દુ સંગઠનો લવ જેહાદને રોકવા માટે જાગૃતિ ફેલાવતા હોય છે. આ વર્ષે વીએચપી બજરંગ દળના કાર્યકર્તાઓએ લવ જેહાદને રોકવા માટે પાર્ટી પ્લોટોની બહાર લવ જેહાદથી સાવધાનના સ્ટીકરો લગાવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 34

    Navratri 2019: બજરંગદળે પાર્ટી પ્લોટો બહાર 'લવ જેહાદથી સાવધાન'ના લગાવ્યા પોસ્ટર્સ

    તેમ જ ગરબા આયોજકોને પણ પાર્ટી પ્લોટોમાં આવતા છોકરાઓ ઉપર ચાતપી નજર રાખવા જણાવ્યું હતુ. અમદાવાદમાં 20 જેટલી બજરંગદળની ટીમ પણ બનાવવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 44

    Navratri 2019: બજરંગદળે પાર્ટી પ્લોટો બહાર 'લવ જેહાદથી સાવધાન'ના લગાવ્યા પોસ્ટર્સ

    બજરંગદળના અમદાવાદ શહેર પ્રમુખ જ્વલીત મહેતાએ જણાવ્યુ હતુ કે, દેશમાં દર વર્ષે 3 લાખથી વધુ લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે અને તે નવરાત્રી અને વેલેન્ટાઈન ડેના દિવસોમાં વધુ બનતા હોય છે જેને ધ્યાનમાં રાખીને લવ જેહાદ અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તે જરુરી છે.

    MORE
    GALLERIES