Home » photogallery » gujarat » એક ક્લિકમાં જ કરી લો સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન, 172મો પાટોત્સવ ઉજવાયો

એક ક્લિકમાં જ કરી લો સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન, 172મો પાટોત્સવ ઉજવાયો

આ કાર્યક્રમમાં સંતો અને મહંતો હાજર રહ્યા હતા..હરિભક્તો માટે ઓનલાઈન દર્શનની  વ્યવસ્થા કરવામાં આવી હતી.

  • 17

    એક ક્લિકમાં જ કરી લો સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન, 172મો પાટોત્સવ ઉજવાયો

    પ્રકાશ સોલંકી, બોટાદ : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી (sarangpur hanuman temple) મહારાજનો આજે 172 માં વાર્ષિક પાટોત્સવ ઉજવાયો. શણગાર, આરતી ,અભિષેક, પૂજન,અન્નકૂટ આરતી અને મારુતિ યજ્ઞ સહિત વિશેષ કાર્યકમોનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં સંતો અને મહંતો હાજર રહ્યા હતા..હરિભક્તો માટે ઓનલાઈન દર્શનની  (online darshan) વ્યવસ્થા કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 27

    એક ક્લિકમાં જ કરી લો સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન, 172મો પાટોત્સવ ઉજવાયો

    બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી  મંદિરમાં આજે હનુમાનજી મહારાજના 172માં વાર્ષિક પાટોત્સવનું   ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 37

    એક ક્લિકમાં જ કરી લો સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન, 172મો પાટોત્સવ ઉજવાયો

    આજથી 172 વર્ષ પહેલાં ગોપાળાનંદ સ્વામી દ્વારા સાળગપુર ખાતે  હનુમાનજી મહારાજની સ્થાપના કરી હતી.

    MORE
    GALLERIES

  • 47

    એક ક્લિકમાં જ કરી લો સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન, 172મો પાટોત્સવ ઉજવાયો

    આજના દિવસે દર વર્ષ પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે  વહેલી સવારથી  શણગાર દર્શન, મારુતિ યજ્ઞ, પૂજન, અભિષેક, દાદાનો અન્નકુટ સહિત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.

    MORE
    GALLERIES

  • 57

    એક ક્લિકમાં જ કરી લો સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન, 172મો પાટોત્સવ ઉજવાયો

    આ પાટોત્સવમાં વડતાલના ગાદી પતિ આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદ હાજર રહ્યા હતા. જેમના દ્વારા દાદાની મુતિને અભિષેક અને છડીનો અભિષેક કરવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 67

    એક ક્લિકમાં જ કરી લો સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન, 172મો પાટોત્સવ ઉજવાયો

    જ્યારે મંદિર દ્વારા ત્રણ દિવસ માટે કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તે કથાનું સમપાન મંદિરના સંતોની હાજરીમાં કરવામાં આવ્યુ હતુ.

    MORE
    GALLERIES

  • 77

    એક ક્લિકમાં જ કરી લો સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન, 172મો પાટોત્સવ ઉજવાયો

    તેમજ કોરોનાના પગલે હરિભક્તો માટે દર્શનની વ્યવસ્થા ઓનલાઈન કરવામાં આવી છે.

    MORE
    GALLERIES