અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1325 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં કેસમાં ઘટાડો આવ્યો છે. ત્યારે આજે શહેરમાં 278અને જિલ્લામાં 16 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 15 દર્દીનાં નિધન થતા કોરોનાની કાતિલ રફતાર જોવા મળી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડના કારણે કુલ 2,03,111 દર્દીઓ સંક્રમિત થઈ ચુક્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો 50000ને પાર થઈ ગયો છે.
મોરબીમાં 24 કલાકમાં 18, અમરેલીમાં 16, સાબરાકાંઠામાં 16, ભાવનગરમાં 20, દાહોદમાં 13, ગીરસોમનાથમાં 11, જૂનાગઢમાં 19, નર્મદામાં 10, આણંદ, છોટાઉદેપુરમાં 9-9, અરવલ્લી-મહીસાગરમાં 8-8, દેવભૂમિ દ્વારકમાં 7, ભાવનગરમાં, પોરબંદરમાં 5-5, વલસાડમાં 3, બોટાદમાં 2, નવસારીમાં 2 અને તાપીમાં 1 કેસ મળી કુલ 1325 કેસ નોંધાયા છે. પ્રતિકાત્મક તસવીર
મોરબીમાં 24 કલાકમાં 18, અમરેલીમાં 16, સાબરાકાંઠામાં 16, ભાવનગરમાં 20, દાહોદમાં 13, ગીરસોમનાથમાં 11, જૂનાગઢમાં 19, નર્મદામાં 10, આણંદ, છોટાઉદેપુરમાં 9-9, અરવલ્લી-મહીસાગરમાં 8-8, દેવભૂમિ દ્વારકમાં 7, ભાવનગરમાં, પોરબંદરમાં 5-5, વલસાડમાં 3, બોટાદમાં 2, નવસારીમાં 2 અને તાપીમાં 1 કેસ મળી કુલ 1325 કેસ નોંધાયા છે.
મોરબીમાં 24 કલાકમાં 18, અમરેલીમાં 16, સાબરાકાંઠામાં 16, ભાવનગરમાં 20, દાહોદમાં 13, ગીરસોમનાથમાં 11, જૂનાગઢમાં 19, નર્મદામાં 10, આણંદ, છોટાઉદેપુરમાં 9-9, અરવલ્લી-મહીસાગરમાં 8-8, દેવભૂમિ દ્વારકમાં 7, ભાવનગરમાં, પોરબંદરમાં 5-5, વલસાડમાં 3, બોટાદમાં 2, નવસારીમાં 2 અને તાપીમાં 1 કેસ મળી કુલ 1325 કેસ નોંધાયા છે.