Home » photogallery » eye-catcher » દરિયામાં શા માટે ડૂબી જાય છે વિશાળકાય જહાજ, આ છે કારણ

દરિયામાં શા માટે ડૂબી જાય છે વિશાળકાય જહાજ, આ છે કારણ

અત્યાર સુધી અસંખ્ય જહાજો સમુદ્રમાં ડૂબી ચુક્યા છે. એક અંદાજ પ્રમાણે, દર વર્ષે આશરે 10 માલાવાહક જહાજો દરિયામાં ડૂબી જાય છે.

विज्ञापन

  • 17

    દરિયામાં શા માટે ડૂબી જાય છે વિશાળકાય જહાજ, આ છે કારણ

    સમુદ્રમાં જ્યારે આપણે દરિયામાં મોટા- મોટા તરતા જહાજો જોઇએ છીએ, આ જહાજો, ક્યારેક તે દરિયાના કિનારાથી દૂર થઈ જાય છે, અને ક્યારેક તેઓ પોતાના વજનથી ડૂબી જાય છે. વિશાળ જહાજો માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જાય છે. તેમા ઘણાં પ્રકારના ધાતુ, અયસ્ક અને ખનિજ રેતી પણ લાવવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 27

    દરિયામાં શા માટે ડૂબી જાય છે વિશાળકાય જહાજ, આ છે કારણ

    પરિવહનની પ્રક્રિયા - અત્યાર સુધી અસંખ્ય જહાજો સમુદ્રમાં ડૂબી ચુક્યા છે. એક અંદાજ પ્રમાણે, દર વર્ષે આશરે 10 માલાવાહક જહાજો દરિયામાં ડૂબી જાય છે. અને આ જહાજો પર ચાલતા કામદારો પણ માર્યા જાય છે.

    MORE
    GALLERIES

  • 37

    દરિયામાં શા માટે ડૂબી જાય છે વિશાળકાય જહાજ, આ છે કારણ

    2015માં, 56 કિલો ટન માલવાહક જહાજ જ્યુપીટર દક્ષિણ-પશ્ચિમ વિયેટનામ નજીક ડૂબી ગયું હતું. આમાંના 19 કર્મચારીઓમાંથી માત્ર એક જ બચી શક્યો હતો. આ બનાવ બાદ, ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (આઇએમઓ) એ કાર્ગો પર લોડ કરવામાં આવેલા એલ્યુમિનિયમની અયસ્ક બોકસાઇટ વિશે ચેતવણી આપી હતી.

    MORE
    GALLERIES

  • 47

    દરિયામાં શા માટે ડૂબી જાય છે વિશાળકાય જહાજ, આ છે કારણ

    માલસામાન ભરવામાં ભૂલ - હકીકતમાં, માલવાહક જહાજો પર માલ-સામાન લોડ કરતી વખતે ખાસ સાવચેતી રાખવાની જરૂર હોય છે. પરંતુ તે અવગણવામાં આવે છે. બેદરકારીથી માલ ભરવાના કારણે, જહાજ તેજીથી પાણીમાં વહી જાય છે, જેના કારણે અયસ્ક ખસી જાય છે.

    MORE
    GALLERIES

  • 57

    દરિયામાં શા માટે ડૂબી જાય છે વિશાળકાય જહાજ, આ છે કારણ

    તેનાથી જહાજના સંતુલન પર અસર થાય છે. પાણીના દબાણમાં વધારો થવાને કારણે જહાજના એક ભાગમાં માલ સંગ્રહિત થઇ જાય છે. જહાજ એક જ ખૂણા પર લાંબા સમય સુધી જુકેલુ રહે છે અને પાણી ભરાવાનું શરૂ થાય છે. એટલું જ નહીં, ઘણી વખત જહાજ પાણીમાં એટલું ડૂબી જાય કે દરિયાઇ પાણી આવવાનું શરૂ થઇ જાય છે અને જહાજને ડૂબવા માટે તેની ભૂમિકા ભજવે છે.

    MORE
    GALLERIES

  • 67

    દરિયામાં શા માટે ડૂબી જાય છે વિશાળકાય જહાજ, આ છે કારણ

    જહાજમાં માલ-સામાન કેવી રીતે રાખવો? - જો માલ ભરવાની રીતમાં થોડો ફેરફાર કરવામાં આવે, તો મોટા અકસ્માતોને રોકી શકાય છે. આ ઉપરાંત, માલ ભર્યા પહેલા જ તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે કયા અયસ્ક લાદવામાં આવે અને ક્યા નહીં. સાથે એ પણ જોવું જોઇએ કે પાણીમાં દબાણ થવા પર ક્યાં અયસ્કમાં ક્યા રાસાયણિક પરિવર્તન થશે.

    MORE
    GALLERIES

  • 77

    દરિયામાં શા માટે ડૂબી જાય છે વિશાળકાય જહાજ, આ છે કારણ

    તેની સાથે, જ જહાજમાં માલ યોગ્ય રીતે સંગ્રહિત થયો કે નહીં તે પણ ધ્યાન રાખવું જોઈએ. તેથી, જહાજના કોઈપણ ભાગ પર દબાણ ન વધે અને જહાજ અસંતુલિત થવાથી બચે. જહાજોમાં પાણીના દબાણ માટે સેન્સર લગાવવામાં આવે તો ખૂબ મદદરૂપ થઈ શકે છે.

    MORE
    GALLERIES