Home » photogallery » eye-catcher » આ મહિલાએ 7 લાખ ચોખાના દાણા પર લખ્યું ‘રામ’ નામ, કારણ જાણીને તમને નવાઈ લાગશે!

આ મહિલાએ 7 લાખ ચોખાના દાણા પર લખ્યું ‘રામ’ નામ, કારણ જાણીને તમને નવાઈ લાગશે!

તેલંગાણાના એક અનોખી રામ ભક્ત મહિલાએ ચોખાના 7 લાખ જેટલા ચોખાના દાણા પર રામનું નામ લખ્યું હતું. આવો જોઈએ તેમનો ઉદ્દેશ્ય શું છે...

  • Local18
  • |
  • | Telangana, India

  • 17

    આ મહિલાએ 7 લાખ ચોખાના દાણા પર લખ્યું ‘રામ’ નામ, કારણ જાણીને તમને નવાઈ લાગશે!

    દસારી ક્રાંતિ કુમાર, ભદ્રચલમઃ આજની જનરેશનમાં આધ્યાત્મિક જાગૃતતા ફેલાવવા માટે એક મહિલાએ અનોખું કામ કર્યું છે. તેલંગાણાની આ મહિલાએ અંદાજે 1,01,116 ચોખાના દાણા પર રામ નામ લખ્યું છે.

    MORE
    GALLERIES

  • 27

    આ મહિલાએ 7 લાખ ચોખાના દાણા પર લખ્યું ‘રામ’ નામ, કારણ જાણીને તમને નવાઈ લાગશે!

    તેમણે આ રામ નામ લખેલા ચોખાના દાણા ભાદ્રાદ્રી શ્રી સીતા રામચંદ્ર સ્વામી મંદિરમાં આપ્યાં છે. આ ચોખાના દાણા 30મી માર્ચે ભગવાન રામ અને સીતા માતાના લગ્નના દિવસે અક્ષિતાંલુ તરીકે વાપરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 37

    આ મહિલાએ 7 લાખ ચોખાના દાણા પર લખ્યું ‘રામ’ નામ, કારણ જાણીને તમને નવાઈ લાગશે!

    તેલંગાણાના હૈદરાબાદમાં રહેતી મલ્લી વિષ્ણુ વંદના નામની મહિલા ભગવાન રામની ભક્ત છે. આ મહિલા ભક્તે અંદાજે 7 લાખ જેટલા ચોખાના દાણા પર રામ નામ લખ્યું છે. તેમાંથી 1,01,116 જેટલા રામ નામ લખેલા દાણા ભદ્રાદ્રી શ્રી સીતા રામચંદ્ર સ્વામી મંદિરમાં આપ્યાં છે.

    MORE
    GALLERIES

  • 47

    આ મહિલાએ 7 લાખ ચોખાના દાણા પર લખ્યું ‘રામ’ નામ, કારણ જાણીને તમને નવાઈ લાગશે!

    આ મામલે ન્યૂઝ18એ મહિલાનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેમણે આ મામલે જણાવતા કહ્યુ હતુ કે, વર્ષ 2016માં તેમણે ચોખાના દાણા પર રામ નામ લખવાનો પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 57

    આ મહિલાએ 7 લાખ ચોખાના દાણા પર લખ્યું ‘રામ’ નામ, કારણ જાણીને તમને નવાઈ લાગશે!

    તેમનો ઉદ્દેશ્ય એ હતો કે, આજની જનરેશનના યંગસ્ટર્સમાં આધ્યાત્મિક જાગૃતતા આવે. તેમના જણાવ્યા પ્રમાણે, તેમણે અત્યાર સુધીમાં કુલ 7,52,864 ચોખાના દાણા પર રામ નામ લખ્યું છે.

    MORE
    GALLERIES

  • 67

    આ મહિલાએ 7 લાખ ચોખાના દાણા પર લખ્યું ‘રામ’ નામ, કારણ જાણીને તમને નવાઈ લાગશે!

    મલ્લી વિષ્ણુ વંદનાએ જણાવ્યું હતું કે, તેઓ નાનપણથી જ આધ્યાત્મિક છે. બાકીના જે રામ નામ લખેલા ચોખાના દાણા છે તે આંધ્રપ્રદેશના વિજયનગરમાં આવેલા અલ્લાગાડા ગામના શ્રી સીતા રામચંદ્ર સ્વામી મંદિરમાં આપશે.

    MORE
    GALLERIES

  • 77

    આ મહિલાએ 7 લાખ ચોખાના દાણા પર લખ્યું ‘રામ’ નામ, કારણ જાણીને તમને નવાઈ લાગશે!

    તેમાંથી થોડા દાણા તેલંગાણાના ક્રિમનગર જિલ્લાના ઇલ્લંથુકુન્ટા, હૈદરાબાદ અને નેરેદુર્ચાલાના મંદિરોમાં આપશે. આ દાણા તેઓ 30મી માર્ચે રામ અને સીતાજીના લગ્નમાં યોજાતી વિધિ અક્ષિતાંલુમાં વાપરી શકશે.

    MORE
    GALLERIES