વિજ્ઞાનીઓ પણ ન શોધી શક્યા રહસ્ય- મંદિરની પ્રાચીનતા તે છત ટપકવાના કારણે, મંદિરના પૂજારી જણાવે છે કે, પુરાતત્વ નિષ્ણાત અને વૈજ્ઞાનિકોએ સમજવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તેનુ રહસ્ય જાણી શકાયુ નહીં. અત્યાર સુધી એવું જાણવા મળ્યું છે કે 11 મી સદીમાં મંદિરની પુનઃસ્થાપના કરવામાં આવી હતી.