Home » photogallery » eye-catcher » Suicide Forest: આખી દુનિયામાં જાણીતું છે આ રહસ્યમયી જંગલ, આખરે શા માટે તેને ‘સ્યુસાઇડ ફોરેસ્ટ’ કહે છે?

Suicide Forest: આખી દુનિયામાં જાણીતું છે આ રહસ્યમયી જંગલ, આખરે શા માટે તેને ‘સ્યુસાઇડ ફોરેસ્ટ’ કહે છે?

Aokigahara Forest: જો કોઈ વ્યક્તિ અહીં ખોવાઈ જાય તો તે અન્ય લોકોનો સંપર્ક કરી શકતી નથી. 2003માં જંગલમાંથી 105 મૃતદેહો મળી આવ્યા હતા. આમાંથી ઘણી લાશો સડી ગઈ હતી, તો ઘણાંને જંગલી પ્રાણીઓ ખાઈ ગયા હતા

विज्ञापन

  • 16

    Suicide Forest: આખી દુનિયામાં જાણીતું છે આ રહસ્યમયી જંગલ, આખરે શા માટે તેને ‘સ્યુસાઇડ ફોરેસ્ટ’ કહે છે?

    ઘણી વખત આપણે લીલાછમ અને ગાઢ જંગલોને જોઈને તે વધારે આકર્ષક છે કે રહસ્યમયી એ નક્કી નથી કરી શકતા. જાપાનની રાજધાની ટોક્યોથી બે કલાકના અંતરે એક જંગલ આવેલું છે જેને જોઈને પ્રકૃતિની અજાયબીને વખાણવાનું મન થઈ જાય, પણ જો તમે આ જંગલના રહસ્ય વિશે જાણી લો તો તમારું આશ્ચર્ય ભયમાં પરિણમી જાય!

    MORE
    GALLERIES

  • 26

    Suicide Forest: આખી દુનિયામાં જાણીતું છે આ રહસ્યમયી જંગલ, આખરે શા માટે તેને ‘સ્યુસાઇડ ફોરેસ્ટ’ કહે છે?

    ઓકિધારા ફોરેસ્ટ નામનું આ જંગલ વિશ્વમાં ‘સ્યુસાઇડ ફોરેસ્ટ’ તરીકે કુખ્યાત છે. તેને ‘આત્મહત્યાનું જંગલ’ એટલા માટે કહેવાય છે કેમકે આ જગ્યાએ અત્યારસુધીમાં અનેક લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે. કોઈ હોરર ફિલ્મની વાર્તા જેવા લાગતા આ ફોરેસ્ટમાં અસંખ્ય આત્મહત્યાની ઘટનાઓ સાંભળ્યા અને જોયા બાદ લોકો કહેવા લાગ્યા છે કે આ સ્થળ ભયાનક છે.

    MORE
    GALLERIES

  • 36

    Suicide Forest: આખી દુનિયામાં જાણીતું છે આ રહસ્યમયી જંગલ, આખરે શા માટે તેને ‘સ્યુસાઇડ ફોરેસ્ટ’ કહે છે?

    અહીં સ્યુસાઈડના કેસ એટલા વધી ગયા છે કે તેને રોકવા માટે પોલિસે જંગલમાં ઠેરઠેર નોટિસ બોર્ડ લગાવ્યા છે. તેમાં લખ્યું છે કે- ‘તમારું જીવન એ તમારા માતાપિતાએ આપેલી અમૂલ્ય ભેટ છે’, ‘કોઇપણ વ્યક્તિ આ જંગલમાં પ્રવેશ કરે એ પહેલાં ચોક્કસપણે પોતાના પરિવાર અને બાળકો વિશે વિચાર કરે’, તથા ‘કૃપયા મરવાનો નિશ્ચય કરતા પહેલાં એક વખત પોલિસનો સંપર્ક કરો’.

    MORE
    GALLERIES

  • 46

    Suicide Forest: આખી દુનિયામાં જાણીતું છે આ રહસ્યમયી જંગલ, આખરે શા માટે તેને ‘સ્યુસાઇડ ફોરેસ્ટ’ કહે છે?

    ટોક્યોથી બે કલાકના અંતરે આવેલું આ જંગલ 35 ચોરસ કિમીમાં ફેલાયેલું છે. આ જંગલમાં જે લોકો જાય છે તેમની પાછા આવવાની કોઈ ખાતરી નથી. અન્ય એક બાબત એ પણ છે કે જંગલની જમીન જ્વાળામુખીના લાવાથી ઢંકાયેલી છે અને આ જ કારણોસર અહીં હોકાયંત્ર કામ કરતું નથી.

    MORE
    GALLERIES

  • 56

    Suicide Forest: આખી દુનિયામાં જાણીતું છે આ રહસ્યમયી જંગલ, આખરે શા માટે તેને ‘સ્યુસાઇડ ફોરેસ્ટ’ કહે છે?

    જો કોઈ વ્યક્તિ અહીં ખોવાઈ જાય તો તે અન્ય લોકોનો સંપર્ક કરી શકતી નથી. 2003માં જંગલમાંથી 105 મૃતદેહો મળી આવ્યા હતા. આમાંથી ઘણી લાશો સડી ગઈ હતી, તો ઘણાંને જંગલી પ્રાણીઓ ખાઈ ગયા હતા.

    MORE
    GALLERIES

  • 66

    Suicide Forest: આખી દુનિયામાં જાણીતું છે આ રહસ્યમયી જંગલ, આખરે શા માટે તેને ‘સ્યુસાઇડ ફોરેસ્ટ’ કહે છે?

    જાપાનના જ્યોતિષીઓને વિશ્વાસ છે કે જંગલોમાં આત્મહત્યા પાછળ વૃક્ષો પર રહેતી વિચિત્ર શક્તિઓનો હાથ છે, જે આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે. જંગલમાં પ્રવેશતા લોકો પર આ શક્તિઓ કાબૂ મેળવી લે છે અને તેમને બહાર જવા દેતી નથી. કેટલાક કહે છે કે અહીં મૃતકોની આત્મા હોવાથી તે ભયાનક બની ગયું છે.

    MORE
    GALLERIES